
કેદારનાથ ધામ જો તમે જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો સૌથી પહેલા તમારે અમદાવાદથી હરિદ્વાર જવાનું રહેશે. ત્યારબાદ હરિદ્વારથી ગૌરી કુંડ પહોંચવાનું રહેશે.

ત્યારબાદ તમારી કેદારનાથની યાત્રા શરુ થશે. તમે ચાલીને અથવા તો જો હેલિકોપ્ટર સેવા બજેટની બહાર છે તો તમે ગૌરીકુંડથી કેદારનાથ સુધી પાલખી અને ઘોડા પણ બુક કરાવી શકો છો.

કેદારનાથ જવા માટે, તમને દિલ્હી અથવા અન્ય કોઈપણ શહેરથી દેહરાદૂન જવા માટે બસ, ફ્લાઇટ અથવા ટ્રેન મળશે. દિલ્હીથી તમે રોડ માર્ગે કેદારનાથ જઈ શકો છો, અહીંથી કેદારનાથ ધામનું અંતર 466 કિલોમીટર છે.

કેદારનાથ જવા માટે, તમને દિલ્હી અથવા અન્ય કોઈપણ શહેરથી દેહરાદૂન જવા માટે બસ, ફ્લાઇટ અથવા ટ્રેન મળશે. દિલ્હીથી તમે રોડ માર્ગે કેદારનાથ જઈ શકો છો, અહીંથી કેદારનાથ ધામનું અંતર 466 કિલોમીટર છે.
Published On - 3:44 pm, Wed, 26 February 25