તમારું વજન ઓછું નથી થઈ રહ્યું? તો દરરોજ આ મુદ્રામાં બેસો, અઢળક ફાયદા થશે

Yoga Mudra For Weight Loss: જો તમે શરીરના વજનમાં વધારો અથવા પાતળાપણું વિશે ચિંતિત છો, તો દરરોજ બેસીને સૂર્ય મુદ્રાનો અભ્યાસ કરો. આ વજન ઘટાડવા અને વજન વધારવા બંનેમાં મદદ કરશે. એટલે કે પુરા બોડીને બેલેન્સ કરશે.

| Updated on: Jun 11, 2025 | 6:34 AM
4 / 6
યોગ મુદ્રા કરવાના ફાયદા: આયુર્વેદ મુજબ આપણું શરીર પાંચ તત્વોથી બનેલું છે. આ પાંચ તત્વોને યોગ્ય માત્રામાં સંતુલિત કરવું જરૂરી છે. જો એક પણ માત્રામાં ખલેલ પહોંચે તો શરીર બીમાર થઈ જાય છે. આવી સ્થિતિમાં યોગ મુદ્રાઓ શરીરના તત્વોને સંતુલિત કરવામાં મદદ કરે છે.

યોગ મુદ્રા કરવાના ફાયદા: આયુર્વેદ મુજબ આપણું શરીર પાંચ તત્વોથી બનેલું છે. આ પાંચ તત્વોને યોગ્ય માત્રામાં સંતુલિત કરવું જરૂરી છે. જો એક પણ માત્રામાં ખલેલ પહોંચે તો શરીર બીમાર થઈ જાય છે. આવી સ્થિતિમાં યોગ મુદ્રાઓ શરીરના તત્વોને સંતુલિત કરવામાં મદદ કરે છે.

5 / 6
આ મુદ્રાઓના આ ફાયદા છે. શરીરને યોગ્ય સંતુલન મળે છે એટલે કે તે સારી રીતે આકાર લે છે. જેમાં વજન ન તો વધારે હોય છે અને ન તો ઓછું. તે શરીરની મુદ્રાને સુધારવામાં મદદ કરે છે. કલાકો સુધી સતત બેસી રહેવાને કારણે મુદ્રા બગડે છે એટલા માટે આ યોગ મુદ્રાઓ આમાં મદદ કરે છે. શરીરના તત્વોને સંતુલિત કરીને ચયાપચય પણ સંતુલિત થાય છે અને સ્થૂળતા જેવી સમસ્યાઓ થતી નથી.

આ મુદ્રાઓના આ ફાયદા છે. શરીરને યોગ્ય સંતુલન મળે છે એટલે કે તે સારી રીતે આકાર લે છે. જેમાં વજન ન તો વધારે હોય છે અને ન તો ઓછું. તે શરીરની મુદ્રાને સુધારવામાં મદદ કરે છે. કલાકો સુધી સતત બેસી રહેવાને કારણે મુદ્રા બગડે છે એટલા માટે આ યોગ મુદ્રાઓ આમાં મદદ કરે છે. શરીરના તત્વોને સંતુલિત કરીને ચયાપચય પણ સંતુલિત થાય છે અને સ્થૂળતા જેવી સમસ્યાઓ થતી નથી.

6 / 6
સૂર્ય મુદ્રા કરવાથી શરીરની અગ્નિ સંતુલિત થાય છે અને ઉર્જા મળે છે. સૂર્ય મુદ્રા કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળે છે. દરરોજ સૂર્ય મુદ્રાનો અભ્યાસ કરવાથી પાચનમાં પણ સુધારો થાય છે. જો તમને હંમેશા ચિંતાની સમસ્યા રહેતી હોય, તો સૂર્ય મુદ્રાનો અભ્યાસ શરૂ કરો. તે મનને આરામ આપે છે.(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.)

સૂર્ય મુદ્રા કરવાથી શરીરની અગ્નિ સંતુલિત થાય છે અને ઉર્જા મળે છે. સૂર્ય મુદ્રા કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળે છે. દરરોજ સૂર્ય મુદ્રાનો અભ્યાસ કરવાથી પાચનમાં પણ સુધારો થાય છે. જો તમને હંમેશા ચિંતાની સમસ્યા રહેતી હોય, તો સૂર્ય મુદ્રાનો અભ્યાસ શરૂ કરો. તે મનને આરામ આપે છે.(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.)