Nifty50 Tuesday Prediction : મંગળવાર, 27 મેના રોજ નિફ્ટીમાં આવશે તેજી, જાણો ક્યારે અને કેવી રીતે ઓપ્શન ટ્રેડિંગથી થશે કમાણી

સોમવારે નિફ્ટી 148 પોઈન્ટના ઉછાળા સાથે 24,996.35 પર બંધ રહ્યો. ટેકનિકલ સૂચકાંકો સૂચવે છે કે બજાર હજુ પણ તેજી તરફી છે, પરંતુ RSI 57.45 પર છે. ઓપ્શન ચેઇન 25,000 CE માં વધુ OI દર્શાવે છે, જ્યારે 25,000 PE માં પણ મજબૂત સપોર્ટ જોવા મળે છે.

| Updated on: May 26, 2025 | 5:39 PM
4 / 6
ટ્રેડિંગ માટે સૌથી અસરકારક સમયની વાત કરવામાં આવે તો 27 મેના રોજ બે ખાસ ટાઈમ સ્લોટ ટ્રેડિંગ માટે યોગ્ય ગણાય છે. 

ટ્રેડિંગ માટે સૌથી અસરકારક સમયની વાત કરવામાં આવે તો 27 મેના રોજ બે ખાસ ટાઈમ સ્લોટ ટ્રેડિંગ માટે યોગ્ય ગણાય છે. 

5 / 6
ક્યારે ન કરવી નવી એન્ટ્રી, અને ક્યા પોઈન્ટે બુક કરવો નફો : બપોરે 1:42 પછી બજારમાં વોલેટિલિટી વધી શકે છે અને નવા ટ્રેન્ડની તાકાત ઘટી જાય છે. એટલે આ સમયે CEમાં નવી એન્ટ્રી ન કરવી વધુ સારું રહેશે. અગાઉથી ચાલી રહેલી પોઝિશનમાં મુનાફો બુક કરી લેવો યોગ્ય રહેશે, અથવા ટ્રેલિંગ સ્ટોપલૉસ સેટ કરી શકાય.

ક્યારે ન કરવી નવી એન્ટ્રી, અને ક્યા પોઈન્ટે બુક કરવો નફો : બપોરે 1:42 પછી બજારમાં વોલેટિલિટી વધી શકે છે અને નવા ટ્રેન્ડની તાકાત ઘટી જાય છે. એટલે આ સમયે CEમાં નવી એન્ટ્રી ન કરવી વધુ સારું રહેશે. અગાઉથી ચાલી રહેલી પોઝિશનમાં મુનાફો બુક કરી લેવો યોગ્ય રહેશે, અથવા ટ્રેલિંગ સ્ટોપલૉસ સેટ કરી શકાય.

6 / 6
જો બજાર 24,900ની નીચે ફસળી જાય છે, તો PE (Put Option)માં રિવર્સલ એન્ટ્રી લઇ શકાય, જેમ કે 24,900 PE ₹165–₹185 વચ્ચે ખરીદી, અને ₹220–₹250નો ટાર્ગેટ રાખી શકાય છે. બપોર પછીના સત્રમાં બજારમાં ભ્રમ અને વધુ ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે, તેથી આ સમય પછી નવી પોઝિશન લેવી ટાળવી વધુ સલામત રહેશે. (નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.)

જો બજાર 24,900ની નીચે ફસળી જાય છે, તો PE (Put Option)માં રિવર્સલ એન્ટ્રી લઇ શકાય, જેમ કે 24,900 PE ₹165–₹185 વચ્ચે ખરીદી, અને ₹220–₹250નો ટાર્ગેટ રાખી શકાય છે. બપોર પછીના સત્રમાં બજારમાં ભ્રમ અને વધુ ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે, તેથી આ સમય પછી નવી પોઝિશન લેવી ટાળવી વધુ સલામત રહેશે. (નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.)