Vastu Tips : શ્રાવણ મહિનાના સોમવારે ભૂલથી પણ ન પહેરો આ 3 રંગના કપડાં, મનગમતો વર નહીં મળે!

શ્રાવણ મહિનો ભગવાન શંકરની ઉપાસના કરવા માટે અત્યંત પાવન માનવામાં આવે છે. સોમવારના દિવસે અપરીણીત યુવતીઓ શ્રદ્ધાપૂર્વક વ્રત રાખે છે અને ભગવાન શિવને જળ અર્પણ કરીને મનપસંદ જીવનસાથી મેળવવાની ઈચ્છા વ્યક્ત કરે છે.

| Updated on: Jul 14, 2025 | 5:51 PM
4 / 6
કાળો રંગ: વાસ્તુ અનુસાર, કાળો રંગ અશુભ માનવામાં આવે છે. જણાવી દઈએ કે, આ રંગ શનિ ગ્રહ સાથે સંકળાયેલો છે, જે નકારાત્મક ઉર્જાને આકર્ષે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, સોમવારે કાળા કપડાં પહેરીને પાણી ચઢાવવાથી ભગવાન શિવના આશીર્વાદ મળતા નથી.

કાળો રંગ: વાસ્તુ અનુસાર, કાળો રંગ અશુભ માનવામાં આવે છે. જણાવી દઈએ કે, આ રંગ શનિ ગ્રહ સાથે સંકળાયેલો છે, જે નકારાત્મક ઉર્જાને આકર્ષે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, સોમવારે કાળા કપડાં પહેરીને પાણી ચઢાવવાથી ભગવાન શિવના આશીર્વાદ મળતા નથી.

5 / 6
ચમકદાર કે ભડકીલો રંગ: વાસ્તુમાં ચમકદાર અથવા ભડકીલા રંગને અશુભ માનવામાં આવે છે. લાલ, ઘાટો પીળો અથવા નારંગી રંગ આના મુખ્ય ઉદાહરણ છે. આવા રંગોથી ધ્યાન અને તપસ્યાની ઉર્જા ભંગ થાય છે. ભગવાન શિવ સાદગી અને શાંતિના દેવતા છે, આવી સ્થિતિમાં ભડકાઉ રંગ પહેરીને પૂજા કરવાથી મનની એકાગ્રતામાં ખલેલ પહોંચે છે અને માંગેલી મનોકામનામાં અડચણો ઊભી થાય છે.

ચમકદાર કે ભડકીલો રંગ: વાસ્તુમાં ચમકદાર અથવા ભડકીલા રંગને અશુભ માનવામાં આવે છે. લાલ, ઘાટો પીળો અથવા નારંગી રંગ આના મુખ્ય ઉદાહરણ છે. આવા રંગોથી ધ્યાન અને તપસ્યાની ઉર્જા ભંગ થાય છે. ભગવાન શિવ સાદગી અને શાંતિના દેવતા છે, આવી સ્થિતિમાં ભડકાઉ રંગ પહેરીને પૂજા કરવાથી મનની એકાગ્રતામાં ખલેલ પહોંચે છે અને માંગેલી મનોકામનામાં અડચણો ઊભી થાય છે.

6 / 6
ઘાટો વાદળી રંગ: વાદળી રંગ શનિ અને રાહુની ઉર્જાને પ્રોત્સાહન આપે છે. અપરિણીત છોકરીઓએ સોમવારે આ રંગના કપડાં ન પહેરવા જોઈએ. આ રંગ લગ્ન જીવનમાં વિલંબ અથવા અવરોધનું પ્રતીક બની શકે છે.

ઘાટો વાદળી રંગ: વાદળી રંગ શનિ અને રાહુની ઉર્જાને પ્રોત્સાહન આપે છે. અપરિણીત છોકરીઓએ સોમવારે આ રંગના કપડાં ન પહેરવા જોઈએ. આ રંગ લગ્ન જીવનમાં વિલંબ અથવા અવરોધનું પ્રતીક બની શકે છે.