Swapna shastra : શ્રાવણ માસમાં સપનામાં સાપ દેખાય તો શું થાય ? જાણો ચોંકાવનારી વાત

હિંદુ પરંપરા મુજબ શ્રાવણ મહિનો શિવજી માટે અતિ પ્રિય અને આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ ગણાય છે. ધાર્મિક દૃષ્ટિએ શ્રાવણ માસને શિવભક્તિ માટે સૌથી પાવન સમય માનવામાં આવે છે.

| Updated on: Aug 09, 2025 | 9:39 PM
4 / 6
કહેવામાં આવે છે કે જો સપનામાં  દૂધિયા રંગનો સાપ દેખાય, તો એ અચાનક ધનલાભનો સંકેત હોઈ શકે છે. (Credits: - Canva)

કહેવામાં આવે છે કે જો સપનામાં દૂધિયા રંગનો સાપ દેખાય, તો એ અચાનક ધનલાભનો સંકેત હોઈ શકે છે. (Credits: - Canva)

5 / 6
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, આ પવિત્ર મહિને જો સપનામાં કાળાં રંગનો સાપ દેખાય તો તે એ શુભ સંકેત માનવામાં આવે છે, અને ભગવાન શંકરના દૈવી આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે. (Credits: - Canva)

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, આ પવિત્ર મહિને જો સપનામાં કાળાં રંગનો સાપ દેખાય તો તે એ શુભ સંકેત માનવામાં આવે છે, અને ભગવાન શંકરના દૈવી આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે. (Credits: - Canva)

6 / 6
શ્રાવણ માસમાં સ્વપ્નમાં સાપ જોવો એ સામાન્ય રીતે ભગવાન શિવના આશીર્વાદ અને રક્ષણનો સંકેત હોય છે, જે આધ્યાત્મિક પ્રગતિ તરફ પણ દોરે છે. તેથી ડરવાને બદલે શ્રદ્ધા અને ભક્તિથી શિવજીની ઉપાસના ચાલુ રાખવી જોઈએ. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) (Credits: - Canva)

શ્રાવણ માસમાં સ્વપ્નમાં સાપ જોવો એ સામાન્ય રીતે ભગવાન શિવના આશીર્વાદ અને રક્ષણનો સંકેત હોય છે, જે આધ્યાત્મિક પ્રગતિ તરફ પણ દોરે છે. તેથી ડરવાને બદલે શ્રદ્ધા અને ભક્તિથી શિવજીની ઉપાસના ચાલુ રાખવી જોઈએ. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) (Credits: - Canva)

Published On - 7:58 pm, Mon, 14 July 25