Sharma Surname History : પૂજા-પાઠ અને વેદો સાથે જોડાયેલो છે શર્મા અટકનો ઈતિહાસ, જાણો

ભારતમાં અલગ અલગ પ્રકારના વર્ણ વ્યવસ્થા આવે છે. બધા જ લોકોના નામ પાછળ અટક લખવામાં આવે છે. જે કુટુંબ, વંશ અથવા જાતિ દર્શાવે છે. નામ વ્યક્તિની કૌટુંબિક ઓળખ અથવા સાંસ્કૃતિક વારસો વ્યક્ત કરે છે. પરંતુ અટક પાછળનો ઈતિહાસ ખબર હોતી નથી.

| Updated on: Apr 27, 2025 | 3:23 PM
4 / 10
શર્મા અટકના લોકો સમાજમાં ગુરુ, શિક્ષક અથવા પુજારી તરીકે સેવા આપતા હતા. શર્મા અટક બ્રાહ્મણ જાતિની પરંપરાગત અટક છે, ખાસ કરીને ઉત્તર ભારતના બ્રાહ્મણોમાં જોવા મળે છે.

શર્મા અટકના લોકો સમાજમાં ગુરુ, શિક્ષક અથવા પુજારી તરીકે સેવા આપતા હતા. શર્મા અટક બ્રાહ્મણ જાતિની પરંપરાગત અટક છે, ખાસ કરીને ઉત્તર ભારતના બ્રાહ્મણોમાં જોવા મળે છે.

5 / 10
પ્રાચીન ભારતમાં સમાજ ચાર વર્ણમાં વહેંચાયેલો છે. જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રો સહિતના વર્ણમાં વહેંચાયેલા છે. વેદ અને ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ અને શિક્ષણ સાથે સંકળાયેલા  છે.

પ્રાચીન ભારતમાં સમાજ ચાર વર્ણમાં વહેંચાયેલો છે. જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રો સહિતના વર્ણમાં વહેંચાયેલા છે. વેદ અને ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ અને શિક્ષણ સાથે સંકળાયેલા છે.

6 / 10
શર્મા સમુદાયના લોકો યજ્ઞ અને પૂજા - પાઠના કાર્યો સાથે સંકળાયેલા છે. તેઓ જ્યોતિષ, ધાર્મિક વિધિઓ, સંસ્કૃત અને ફિલસૂફીનું જ્ઞાન આપવું કાર્યકરતા હતા.

શર્મા સમુદાયના લોકો યજ્ઞ અને પૂજા - પાઠના કાર્યો સાથે સંકળાયેલા છે. તેઓ જ્યોતિષ, ધાર્મિક વિધિઓ, સંસ્કૃત અને ફિલસૂફીનું જ્ઞાન આપવું કાર્યકરતા હતા.

7 / 10
આ વિદ્વાનોને આદર દર્શાવવા માટે "શર્મા" અટક આપવામાં આવી હતી. શર્મા અટક મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, દિલ્હી અને નેપાળમાં બ્રાહ્મણ સમુદાયમાં શર્મા અટકનો ઉપયોગ કરવામાં આવે છે.

આ વિદ્વાનોને આદર દર્શાવવા માટે "શર્મા" અટક આપવામાં આવી હતી. શર્મા અટક મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, દિલ્હી અને નેપાળમાં બ્રાહ્મણ સમુદાયમાં શર્મા અટકનો ઉપયોગ કરવામાં આવે છે.

8 / 10
શર્મા અટક શિક્ષણ, શાણપણ અને શુદ્ધતાનું પ્રતીક બની ગઈ. આજે પણ ઘણા શિક્ષકો, પ્રોફેસરો, પંડિતો અને વિદ્વાનોના શર્મા અટક જોઈ શકાય છે.

શર્મા અટક શિક્ષણ, શાણપણ અને શુદ્ધતાનું પ્રતીક બની ગઈ. આજે પણ ઘણા શિક્ષકો, પ્રોફેસરો, પંડિતો અને વિદ્વાનોના શર્મા અટક જોઈ શકાય છે.

9 / 10
હવે શર્મા અટક ફક્ત બ્રાહ્મણ ઓળખ સુધી મર્યાદિત નથી રહી. શર્મા અટક ધરાવતા લોકો સમાજના ઘણા ક્ષેત્રોમાં અસ્તિત્વ ધરાવે છે કે રાજકારણ, બોલિવુડ, વિજ્ઞાન, સાહિત્ય, વહીવટી ક્ષેત્રમાં જોવા મળે છે.

હવે શર્મા અટક ફક્ત બ્રાહ્મણ ઓળખ સુધી મર્યાદિત નથી રહી. શર્મા અટક ધરાવતા લોકો સમાજના ઘણા ક્ષેત્રોમાં અસ્તિત્વ ધરાવે છે કે રાજકારણ, બોલિવુડ, વિજ્ઞાન, સાહિત્ય, વહીવટી ક્ષેત્રમાં જોવા મળે છે.

10 / 10
શર્મા અટક માત્ર જાતિની ઓળખ નથી પણ શિક્ષણ, શાંતિ અને ધાર્મિકતાનું પ્રતીક પણ છે. તેનો ઇતિહાસ વૈદિક કાળનો છે અને અટક હજુ પણ ભારતીય સંસ્કૃતિમાં આદરણીય સ્થાન ધરાવે છે. હવે શર્મા અટક કેટલાક વાળંદ સમુદાયના લોકો પણ લગાવતા હોય છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

શર્મા અટક માત્ર જાતિની ઓળખ નથી પણ શિક્ષણ, શાંતિ અને ધાર્મિકતાનું પ્રતીક પણ છે. તેનો ઇતિહાસ વૈદિક કાળનો છે અને અટક હજુ પણ ભારતીય સંસ્કૃતિમાં આદરણીય સ્થાન ધરાવે છે. હવે શર્મા અટક કેટલાક વાળંદ સમુદાયના લોકો પણ લગાવતા હોય છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

Published On - 8:09 am, Thu, 17 April 25