
આ વેબસાઇટના ડેટા પરથી પણ સ્પષ્ટ થાય છે કે લાહોરથી વિમાનો ઊડી રહ્યા છે, જ્યારે અન્ય શહેરો જેવા કે મુલતાન, ક્વેટા અને કરાચીમાં પણ વિમાનો ઉડી રહ્યા છે.

પાકિસ્તાનનો આ પગલું એ પ્રકારનો પ્રયાસ લાગે છે કે જો ભારત કોઈ હુમલો કરે અને તેમાં પાકિસ્તાનનું વ્યૂહાત્મક પ્લાન નિષ્ફળ જાય, તો પાકિસ્તાન વિશ્વ સમક્ષ રડતી અદામાં પોતાનો પક્ષ રજૂ કરી શકે અને પોતાના નાગરિકો તથા સેના પાસેથી સહાનુભૂતિ મેળવી શકે.
Published On - 6:02 pm, Fri, 9 May 25