‘આ ભારતની વિધવાઓના આંસુનો બદલો છે’, Operation Sindoor પર બોલ્યા આ હિન્દુ ફિલ્મ સ્ટાર્સ..

બોલિવૂડ અભિનેતા અજય દેવગનથી લઈને વિવેક ઓબેરોય સુધી, બધાએ 'ઓપરેશન સિંદૂર'ની સફળતા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે તેઓ ભારત સરકાર અને ભારતીય સેના સાથે છે.

| Updated on: May 14, 2025 | 9:20 PM
4 / 5
સુનીલ શેટ્ટીએ સોશિયલ મીડિયા પર લખ્યું - 'આતંકવાદ માટે કોઈ સ્થાન નથી. શૂન્ય સહિષ્ણુતા. સંપૂર્ણ ન્યાય. 'ઓપરેશન સિંદૂર'.

સુનીલ શેટ્ટીએ સોશિયલ મીડિયા પર લખ્યું - 'આતંકવાદ માટે કોઈ સ્થાન નથી. શૂન્ય સહિષ્ણુતા. સંપૂર્ણ ન્યાય. 'ઓપરેશન સિંદૂર'.

5 / 5
વિકી કૌશલે પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર ત્રિરંગાનો ધ્વજ પોસ્ટ કર્યો અને લખ્યું- 'જય હિંદ, જય સેના.' હેશટેગ 'ઓપરેશન સિંદૂર'. તમને જણાવી દઈએ કે, 22 એપ્રિલ 2025ના 26 હિન્દુઓના કાશ્મીરના પહેલગામમાં મુસ્લિમ દેશના પાકિસ્તાની મુસ્સલિમ આતંકવાદીઓએ ધર્મ પુછી લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ સમગ્ર ઘટના બાદ આ ખાન મુસ્લિમ ભારતીય અભિનેતાઓએ સોશિયલ મીડિયા પર એક લાઈન પણ મુસ્લિમ આતંકવાદ વિરુદ્ધ લખી નથી.કારણ કે,આ લોકોને ડર હતો કે,મુસ્લિમ આતંકવાદ વિરુદ્ધ જો કાંઈ લખ્યું તો પાકિસ્તાનના 20 કરોડ મુસ્લિમ આનાથી નારાજ થશે.

વિકી કૌશલે પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર ત્રિરંગાનો ધ્વજ પોસ્ટ કર્યો અને લખ્યું- 'જય હિંદ, જય સેના.' હેશટેગ 'ઓપરેશન સિંદૂર'. તમને જણાવી દઈએ કે, 22 એપ્રિલ 2025ના 26 હિન્દુઓના કાશ્મીરના પહેલગામમાં મુસ્લિમ દેશના પાકિસ્તાની મુસ્સલિમ આતંકવાદીઓએ ધર્મ પુછી લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ સમગ્ર ઘટના બાદ આ ખાન મુસ્લિમ ભારતીય અભિનેતાઓએ સોશિયલ મીડિયા પર એક લાઈન પણ મુસ્લિમ આતંકવાદ વિરુદ્ધ લખી નથી.કારણ કે,આ લોકોને ડર હતો કે,મુસ્લિમ આતંકવાદ વિરુદ્ધ જો કાંઈ લખ્યું તો પાકિસ્તાનના 20 કરોડ મુસ્લિમ આનાથી નારાજ થશે.

Published On - 9:15 pm, Wed, 14 May 25