ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષથી પાઠ્યપુસ્તકોમાં કરાશે ફેરફાર, ધો. 1, 6થી 8 અને 12નાં પુસ્તકો બદલાશે

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે પાઠ્યપુસ્તકોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.

| Updated on: Feb 27, 2025 | 7:55 PM
4 / 5
આ બદલાવ નવી શિક્ષણ નીતિ (NEP) અનુસાર કરવામાં આવી રહ્યા છે, જેનો હેતુ છે વિદ્યાર્થીઓ માટે શિક્ષણ પદ્ધતિને વધુ અસરકારક અને આધુનિક બનાવવો.

આ બદલાવ નવી શિક્ષણ નીતિ (NEP) અનુસાર કરવામાં આવી રહ્યા છે, જેનો હેતુ છે વિદ્યાર્થીઓ માટે શિક્ષણ પદ્ધતિને વધુ અસરકારક અને આધુનિક બનાવવો.

5 / 5
રાજ્ય શિક્ષણ વિભાગ સતત ટેક્સ્ટબુકમાં સુધારણા કરી રહ્યો છે જેથી વિદ્યાર્થીઓને વધુ ગુણવત્તાયુક્ત અને અપડેટેડ અભ્યાસક્રમ મળી રહે. આ પગલાં શિક્ષણની ગુણવત્તા વધારવા અને વિદ્યાર્થીઓની શીખવાની પ્રક્રિયાને વધુ સુગમ બનાવવા માટે કરાયું છે.

રાજ્ય શિક્ષણ વિભાગ સતત ટેક્સ્ટબુકમાં સુધારણા કરી રહ્યો છે જેથી વિદ્યાર્થીઓને વધુ ગુણવત્તાયુક્ત અને અપડેટેડ અભ્યાસક્રમ મળી રહે. આ પગલાં શિક્ષણની ગુણવત્તા વધારવા અને વિદ્યાર્થીઓની શીખવાની પ્રક્રિયાને વધુ સુગમ બનાવવા માટે કરાયું છે.

Published On - 7:50 pm, Thu, 27 February 25