
તૂટેલી ઘડિયાળ, અરીસો અથવા અન્ય વસ્તુઓ ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે અને આર્થિક સ્થિરતા પર અસર પડે છે. આ દિશા ભારે વસ્તુઓ માટે છે. આ દિશામાં હલકી વસ્તુઓ રાખવાથી આર્થિક નુકસાન થઈ શકે છે.

રસોડાને અગ્નિનું સ્થાન માનવામાં આવે છે. રસોડામાં ગંદકી અથવા તૂટેલા વાસણો રાખવાથી આર્થિક નુકસાન થઈ શકે છે. (નોંધ : અહીં આપેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.)