NRI માટે મોદી સરકારની નવી યોજના, જાણો ?

જો બિન-નિવાસી કંપનીઓ ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન સુવિધાઓ સ્થાપી રહી હોય અથવા તેનું સંચાલન કરી રહી હોય, તો તેમના માટે એક ખાસ પ્રિજમ્પટીવ ટેક્સેશન સ્કીમ લાગુ પડશે.

| Edited By: | Updated on: Feb 01, 2025 | 5:09 PM
4 / 5
પ્રિજમ્પટીવ ટેક્સેશન સ્કીમ દ્વારા ભારતમાં ઈલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગ ક્ષેત્ર વિકાસની હરળફાળ ભરી શકશે.

પ્રિજમ્પટીવ ટેક્સેશન સ્કીમ દ્વારા ભારતમાં ઈલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગ ક્ષેત્ર વિકાસની હરળફાળ ભરી શકશે.

5 / 5
ઈલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગ કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાનાર કંપોનેટ્સના સ્ટોરેજ અને સપ્લાય માટે પણ કરવેરામાં છૂટ મળશે. આનાથી કંપનીઓને ટેક્સની નિશ્ચિત્તા મળશે અને વિવાદમાં ધટાડો થશે.

ઈલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગ કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાનાર કંપોનેટ્સના સ્ટોરેજ અને સપ્લાય માટે પણ કરવેરામાં છૂટ મળશે. આનાથી કંપનીઓને ટેક્સની નિશ્ચિત્તા મળશે અને વિવાદમાં ધટાડો થશે.