PM નરેન્દ્ર મોદી દેશના રાજકારણમાં બનાવશે મોટો રેકોર્ડ, જવાહરલાલ નેહરુ બાદ આવું કરનાર બનશે પહેલા ગુજરાતી

ભારતના વડા પ્રધાન લોકસભામાં બહુમતી પક્ષના નેતા છે. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ હતા. વર્ષ 1947 થી 2024 સુધીમાં ભારતે 15 વડાપ્રધાન જોયા છે. પરંતુ ભારત દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો લોકસભા 2024ની ચૂંટણી જીતે છે તો નહેરુ બાદ દેશના બીજા અને પ્રથમ એવા ગુજરાતી હશે જે સતત ત્રીજી વાર PM બનવાનો રેકોર્ડ પ્રાપ્ત કરશે.

| Updated on: Jun 01, 2024 | 5:37 PM
4 / 6
જવાહરલાલ નેહરુ કુલ 16 years, 286 days સુધી પ્રધાનમંત્રી રહ્યા હતા. ઈન્દિરા ગાંધી 11 years, 59 days રહ્યા હતા. જે બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 વર્ષ થી વધુનો સમય પ્રધાનમંત્રી છે. જોકે હવે આ ત્રીજી ટર્મમાં જીતશે તો તેઓ દેશના બીજા એવા પ્રધાનમંત્રી હશે જે સતત ત્રીજી ટર્મ જીતશે તેમ કહેવાય.

જવાહરલાલ નેહરુ કુલ 16 years, 286 days સુધી પ્રધાનમંત્રી રહ્યા હતા. ઈન્દિરા ગાંધી 11 years, 59 days રહ્યા હતા. જે બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 વર્ષ થી વધુનો સમય પ્રધાનમંત્રી છે. જોકે હવે આ ત્રીજી ટર્મમાં જીતશે તો તેઓ દેશના બીજા એવા પ્રધાનમંત્રી હશે જે સતત ત્રીજી ટર્મ જીતશે તેમ કહેવાય.

5 / 6
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડનગરના એક ગુજરાતી પરિવારમાં જન્મ લીધો છે. બાળપણમાં તેમના પિતાને ચા વેચવામાં મદદ કરી હતી અને પછીથી પોતાનો સ્ટોલ ચલાવ્યો હતો. આઠ વર્ષની ઉંમરે, તેઓ RSSમાં જોડાયા, જેની સાથે તેઓ લાંબા સમય સુધી જોડાયેલા રહ્યા. સ્નાતક થયા પછી, તેમણે પોતાનું ઘર છોડી દીધું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડનગરના એક ગુજરાતી પરિવારમાં જન્મ લીધો છે. બાળપણમાં તેમના પિતાને ચા વેચવામાં મદદ કરી હતી અને પછીથી પોતાનો સ્ટોલ ચલાવ્યો હતો. આઠ વર્ષની ઉંમરે, તેઓ RSSમાં જોડાયા, જેની સાથે તેઓ લાંબા સમય સુધી જોડાયેલા રહ્યા. સ્નાતક થયા પછી, તેમણે પોતાનું ઘર છોડી દીધું.

6 / 6
મોદીએ બે વર્ષ સુધી ભારતભરમાં પ્રવાસ કર્યો અને અનેક ધાર્મિક કેન્દ્રોની મુલાકાત લીધી. તેઓ 1969 અથવા 1970 માં ગુજરાત પાછા ફર્યા અને પછી અમદાવાદ ગયા. 1971 માં, તેઓ RSS માટે પૂર્ણ-સમયના કાર્યકર બન્યા. તેઓ 1985 માં ભાજપમાં જોડાયા હતા અને 2001 સુધી પક્ષના વંશવેલોમાં અનેક હોદ્દા પર રહ્યા હતા, જ્યાંથી તેઓ ધીમે ધીમે ભાજપમાં સચિવના પદ સુધી પહોંચ્યા હતા. અને 26 મે 2014ના રોજ તેઓ પ્રધાનમંત્રી બન્યા. મહત્વનું છે કે આ પહેલા અનેક પ્રધાનમંત્રી હતા. પરંતુ રાજકારણના ઇતિહાસમાં જો 2024 ની લોકસભા જીતશે તો સતત ત્રીજી ટર્મ સુધી પ્રધાનમંત્રી રહેનાર એક માત્ર નરેન્દ્ર મોદી હશે.

મોદીએ બે વર્ષ સુધી ભારતભરમાં પ્રવાસ કર્યો અને અનેક ધાર્મિક કેન્દ્રોની મુલાકાત લીધી. તેઓ 1969 અથવા 1970 માં ગુજરાત પાછા ફર્યા અને પછી અમદાવાદ ગયા. 1971 માં, તેઓ RSS માટે પૂર્ણ-સમયના કાર્યકર બન્યા. તેઓ 1985 માં ભાજપમાં જોડાયા હતા અને 2001 સુધી પક્ષના વંશવેલોમાં અનેક હોદ્દા પર રહ્યા હતા, જ્યાંથી તેઓ ધીમે ધીમે ભાજપમાં સચિવના પદ સુધી પહોંચ્યા હતા. અને 26 મે 2014ના રોજ તેઓ પ્રધાનમંત્રી બન્યા. મહત્વનું છે કે આ પહેલા અનેક પ્રધાનમંત્રી હતા. પરંતુ રાજકારણના ઇતિહાસમાં જો 2024 ની લોકસભા જીતશે તો સતત ત્રીજી ટર્મ સુધી પ્રધાનમંત્રી રહેનાર એક માત્ર નરેન્દ્ર મોદી હશે.

Published On - 9:35 pm, Fri, 31 May 24