કાનુની સવાલ: લવ મેરેજ માટે માતા-પિતાની મંજૂરી જરૂરી છે? જાણો કાયદો શું કહે છે

કાનુની સવાલ: લવ મેરેજ ભારત જેવા દેશોમાં હંમેશાં ચર્ચાનો વિષય રહ્યો છે. ઘણા કપલ લવ મેરેજ કરવા ઈચ્છે છે, પરંતુ તેમના મનમાં સવાલ રહે છે કે શું આ માટે માતા-પિતાની મંજૂરી જરૂરી છે? ચાલો કાયદાની દૃષ્ટિએ સમજીએ.

| Updated on: Oct 01, 2025 | 2:58 PM
4 / 7
જો કે કાયદા મુજબ મંજૂરી જરૂરી નથી, પરંતુ પરિવારનું સમર્થન અને આશીર્વાદ લગ્નજીવન માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. માતા-પિતાની સમજણ અને સહકારથી યુગલનું જીવન વધુ સુખમય બની શકે છે.

જો કે કાયદા મુજબ મંજૂરી જરૂરી નથી, પરંતુ પરિવારનું સમર્થન અને આશીર્વાદ લગ્નજીવન માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. માતા-પિતાની સમજણ અને સહકારથી યુગલનું જીવન વધુ સુખમય બની શકે છે.

5 / 7
જો માતા-પિતા પ્રેમ લગ્ન માટે તૈયાર ન હોય તો યુગલ પાસે કાનૂની વિકલ્પો છે. તેઓ કોર્ટ મેરેજ કરી શકે છે અને કાયદાકીય રીતે પોતાનું લગ્નજીવન શરૂ કરી શકે છે.

જો માતા-પિતા પ્રેમ લગ્ન માટે તૈયાર ન હોય તો યુગલ પાસે કાનૂની વિકલ્પો છે. તેઓ કોર્ટ મેરેજ કરી શકે છે અને કાયદાકીય રીતે પોતાનું લગ્નજીવન શરૂ કરી શકે છે.

6 / 7
ભારતમાં પ્રેમ લગ્ન માટે માતા-પિતાની મંજૂરી કાનૂની રીતે જરૂરી નથી, જો બંને પક્ષ કાનૂની ઉંમર પૂર્ણ કરી ચૂક્યા હોય. પરંતુ માતા-પિતાનું માર્ગદર્શન અને સમર્થન મેળવો તો લગ્નજીવન વધુ મજબૂત બને છે. એટલે કે કાયદો યુગલોને સ્વતંત્રતા આપે છે પરંતુ પરિવારનો સહકાર જીવનને વધુ સુખમય બનાવે છે.

ભારતમાં પ્રેમ લગ્ન માટે માતા-પિતાની મંજૂરી કાનૂની રીતે જરૂરી નથી, જો બંને પક્ષ કાનૂની ઉંમર પૂર્ણ કરી ચૂક્યા હોય. પરંતુ માતા-પિતાનું માર્ગદર્શન અને સમર્થન મેળવો તો લગ્નજીવન વધુ મજબૂત બને છે. એટલે કે કાયદો યુગલોને સ્વતંત્રતા આપે છે પરંતુ પરિવારનો સહકાર જીવનને વધુ સુખમય બનાવે છે.

7 / 7
લવ મરેજ કરવા માટે છોકરાની ઉંમર 21 અને છોકરીની ઉંમર 18 વર્ષ પૂર્ણ કરી લીધા હોવા જોઈએ. પરંતુ માતા-પિતાની મરજી વિરુધ જઈને લગ્ન કરવા એ સંસ્કાર શીખવતું નથી. બની શકે તો માતા-પિતાની હાજરીમાં અને વડીલોના આશીર્વાદ લઈને જ મેરેજ કરવા જોઈએ.

લવ મરેજ કરવા માટે છોકરાની ઉંમર 21 અને છોકરીની ઉંમર 18 વર્ષ પૂર્ણ કરી લીધા હોવા જોઈએ. પરંતુ માતા-પિતાની મરજી વિરુધ જઈને લગ્ન કરવા એ સંસ્કાર શીખવતું નથી. બની શકે તો માતા-પિતાની હાજરીમાં અને વડીલોના આશીર્વાદ લઈને જ મેરેજ કરવા જોઈએ.