
પરંતુ ભત્રીજીને ત્યારે જ અધિકાર મળી શકે છે. જ્યારે તેના પિતા (જે કાકાના ભાઈ છે) ન હોય અથવા તેમણે તેમની મિલકતનો ત્યાગ કર્યો છે.

હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ (Hindu Succession Act, 1956) માત્ર હિંદુ ,બૌદ્ધ, જૈન અને શીખ ધર્મ પર લાગુ છે. મુસલમાનો અને ઈસાઈ માટે અલગ ઉત્તરાધિકાર કાનુન હોય છે.

જો કોઈ કાકાએ વસિયતનામામાં પોતાની ભત્રીજીનો સમાવેશ ન કર્યો હોય, તો સામાન્ય રીતે તેને કોઈ અધિકાર નથી.

જો વસિયત બની નથી અને કાકાની કોઈ પત્ની, સંતાન નથી. ત્યારે ઉત્તરાધિકાર કાયદા મુજબ મિલકત સંબંધીઓની આગામી શ્રેણીને આપી શકાય છે, જેમાં ભત્રીજીઓનો પણ સમાવેશ થઈ શકે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)