
કેટલાક મુખ્ય સીમાચિહ્નરૂપ કોર્ટ કેસ: સરલા મુદગલ VS ભારત સંઘ (1995) - સુપ્રીમ કોર્ટે કહ્યું કે બીજા ધર્મમાં ધર્મ પરિવર્તન કરીને લગ્ન કરવા એ પણ દ્વિપત્નીત્વ હેઠળ ગુનો છે. લીલી થોમસ vs ભારત સંઘ (2000) - કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે, કોર્ટ દ્વારા છૂટાછેડા મંજૂર ન થાય ત્યાં સુધી પહેલા લગ્ન માન્ય રહે છે.

શું કરવું: જો તમે ફરીથી લગ્ન કરવા માંગતા હો તો પહેલા કાનૂની છૂટાછેડા લો. છૂટાછેડા પછી જ ફરીથી લગ્ન કરવા કાયદેસર રીતે સલામત છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)