કહેવાય છે કે લગ્ન ફક્ત બે લોકોનું મિલન નથી, પણ બે પરિવારોનું મિલન પણ છે.
કહેવાય છે કે લગ્ન ફક્ત બે લોકોનું મિલન નથી, પણ બે પરિવારોનું મિલન પણ છે.
ભારતમાં પારંપરિક રુપથી જોઈએ તો ભરણપોષણની માંગ સામાન્ય રીતે પત્ની કરતી હોય છે.ખાસ કરીને છૂટાછેડા પછી.ચોક્કસ પરિસ્થિતિઓમાં પતિ ભરણપોષણની માંગણી પણ કરી શકે છે. આ પરિસ્થિતિ ત્યારે ઊભી થાય છે જ્યારે પતિ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો હોય
હિન્દુ લગ્ન અધિનિયમ 1955 હેઠળ જો પત્ની આર્થિક રુપથી સક્ષમ છે અને પતિને પૈસાની જરુર છે. તો પતિ ભરણપોષણની માંગ પત્ની પાસે કરી શકે છે. પરંતુ આવા કેસ ખુબ ઓછા જોવા મળે છે કારણ કે, પારંપારિક રુપથી પત્ની જ પતિ પાસેથી ભરણપોષણ માંગે છે.
જો પતિ શારીરિક કે માનસિક રુપથી અસક્ષમ છે, કે પછી તેનો આવકનો સ્ત્રોત ઓછો હોય તો તે કોર્ટે પાસેથી ભરણપોષણ માંગી શકે છે. જો પત્ની સક્ષમ છે તો તેને પતિને ભરણપોષણ આપવાનો આદેશ આપવામાં આવી શકે છે.કેટલાક કિસ્સાઓમાં કોર્ટ નક્કી કરે છે કે, પતિને ભરણપોષણ આપવું જોઈએ કે કેમ ,આ નિર્ણય કોર્ટ દ્વારા કેસના તથ્યો અને સંજોગોના આધારે લેવામાં આવે છે.
જો પતિ શારીરિક કે માનસિક રુપથી અસક્ષમ છે, કે પછી તેનો આવકનો સ્ત્રોત ઓછો હોય તો તે કોર્ટે પાસેથી ભરણપોષણ માંગી શકે છે. જો પત્ની સક્ષમ છે તો તેને પતિને ભરણપોષણ આપવાનો આદેશ આપવામાં આવી શકે છે.કેટલાક કિસ્સાઓમાં કોર્ટ નક્કી કરે છે કે, પતિને ભરણપોષણ આપવું જોઈએ કે કેમ ,આ નિર્ણય કોર્ટ દ્વારા કેસના તથ્યો અને સંજોગોના આધારે લેવામાં આવે છે.
જો પતિ શારીરિક કે માનસિક રુપથી અસક્ષમ છે, કે પછી તેનો આવકનો સ્ત્રોત ઓછો હોય તો તે કોર્ટે પાસેથી ભરણપોષણ માંગી શકે છે. જો પત્ની સક્ષમ છે તો તેને પતિને ભરણપોષણ આપવાનો આદેશ આપવામાં આવી શકે છે.કેટલાક કિસ્સાઓમાં કોર્ટ નક્કી કરે છે કે, પતિને ભરણપોષણ આપવું જોઈએ કે કેમ ,આ નિર્ણય કોર્ટ દ્વારા કેસના તથ્યો અને સંજોગોના આધારે લેવામાં આવે છે.
અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે.જો તમને તમારા ચોક્કસ કેસ અંગે કાનૂની સલાહની જરૂર હોય, તો અનુભવી વકીલનો સંપર્ક કરી શકો છો. (All Image: Symbolic Image)