
જો બેંક નિયમોનું ઉલ્લંધન કરે છે. તો શું કરવું જાણો.જો બેંક નોટ બદલવાની ના પાડે છે, તો તમારી પાસે ઓનલાઈન ફરિયાદ નોંધાવવાનો વિકલ્પ છે. બેંક કર્મચારીઓને પરિણામોનો સામનો કરવો પડશે. ગ્રાહકની ફરિયાદના જવાબમાં, બેંક ₹10,000 સુધીનું નુકસાન લગાવી શકે છે.

જો બેંક ફાટેલી નોટ બદલવાની ના પાડે તો બેંકના કર્માચારીને તમે જાણ કરી શકો છો અથવા તો મેનેજર સાથે પણ તમે વાત કરી તમારી સમસ્યાનો ઉકેલ લાવી શકો છો.

જો બેંક મેનેજર પણ તમારી નોટ બદલવાની ના પડે તો તમે કસ્ટમર કેર સર્વિસમાં ફરિયાદ કરી શકો છો. અથવા તો તમે આરબીઆઈની વેબસાઈટ પર પણ ફરિયાદ કરી શકો છો.( All photo:Canva)