બેંક જૂની કે ફાટેલી નોટો સ્વીકારવાનો ઇનકાર કરે છે? તો ગભરાશો નહીં તમારા અધિકારો જાણી લો

કેટલીક વખત એવું થાય છે કે, જલ્દી જલ્દીમાં આપણે કોઈ દુકાનદાર, કે પછી કોઈ માલસમાન ખરીદતી વખતે આપણે ફાટેલી કે તુટેલી નોટ આપી દે છે. આપણું ધ્યાન રહેતું નથી. આ વાતથી લોકો પરેશાન થઈ જાય છે પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરુર નથી. તમારા અધિકાર જાણી લો.

| Updated on: Dec 22, 2025 | 1:54 PM
4 / 6
જો બેંક નિયમોનું ઉલ્લંધન કરે છે. તો શું કરવું જાણો.જો બેંક નોટ બદલવાની ના પાડે છે, તો તમારી પાસે ઓનલાઈન ફરિયાદ નોંધાવવાનો વિકલ્પ છે. બેંક કર્મચારીઓને પરિણામોનો સામનો કરવો પડશે. ગ્રાહકની ફરિયાદના જવાબમાં, બેંક ₹10,000 સુધીનું નુકસાન લગાવી શકે છે.

જો બેંક નિયમોનું ઉલ્લંધન કરે છે. તો શું કરવું જાણો.જો બેંક નોટ બદલવાની ના પાડે છે, તો તમારી પાસે ઓનલાઈન ફરિયાદ નોંધાવવાનો વિકલ્પ છે. બેંક કર્મચારીઓને પરિણામોનો સામનો કરવો પડશે. ગ્રાહકની ફરિયાદના જવાબમાં, બેંક ₹10,000 સુધીનું નુકસાન લગાવી શકે છે.

5 / 6
જો બેંક ફાટેલી નોટ બદલવાની ના પાડે તો બેંકના કર્માચારીને તમે જાણ કરી શકો છો અથવા તો મેનેજર સાથે પણ તમે  વાત કરી તમારી સમસ્યાનો ઉકેલ લાવી શકો છો.

જો બેંક ફાટેલી નોટ બદલવાની ના પાડે તો બેંકના કર્માચારીને તમે જાણ કરી શકો છો અથવા તો મેનેજર સાથે પણ તમે વાત કરી તમારી સમસ્યાનો ઉકેલ લાવી શકો છો.

6 / 6
જો બેંક મેનેજર પણ તમારી નોટ બદલવાની ના પડે તો તમે કસ્ટમર કેર સર્વિસમાં ફરિયાદ કરી શકો છો. અથવા તો તમે આરબીઆઈની વેબસાઈટ પર પણ ફરિયાદ કરી શકો છો.( All photo:Canva)

જો બેંક મેનેજર પણ તમારી નોટ બદલવાની ના પડે તો તમે કસ્ટમર કેર સર્વિસમાં ફરિયાદ કરી શકો છો. અથવા તો તમે આરબીઆઈની વેબસાઈટ પર પણ ફરિયાદ કરી શકો છો.( All photo:Canva)