
અદાણી પરિવારે લગ્ન સમારોહનું આયોજન સાદગી અને પરંપરાગત મૂલ્યો સાથે કર્યું હતું.

ગૌતમ અદાણીએ દિવ્યાંગ નવપરિણીત મહિલાઓ માટે 'મંગલ સેવા' યોજના શરૂ કરી.

ગૌતમ અદાણીએ તેમના પુત્રના લગ્ન પ્રસંગે સેવા અને સમાજ કલ્યાણને પ્રાથમિકતા આપી. "

લગ્ન પરિવાર અને નજીકના સંબંધીઓની હાજરીમાં એક સરળ અને ભાવનાત્મક વાતાવરણમાં થયા હતા.
Published On - 8:03 pm, Fri, 7 February 25