
કેન્દ્રની નીતિની જેમ, ગુજરાત સરકારે પણ અવકાશ મિશન નીતિ રજૂ કરી છે, જેનો લાભ રાજ્યને થશે.દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતમાં દીવ અને વેરાવળ વચ્ચે એક સ્પેશ સ્ટેશન બનાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે ગુજરાત સ્થિત આ અવકાશ મથકથી SALV અને PSLV રોકેટ લોન્ચ કરવામાં આવશે.

ISRO ના 70% કાર્યક્રમ હવે કોમ્યુનિકેશન, નેવિગેશન અને રિમોટ સેન્સિંગ પર કેન્દ્રિત છે. ચંદ્રયાન 5,મેન ઓન મેન ગગનયાન અને વીનસ ઑર્બિટ મિશન 2026 સુધીમાં પૂર્ણ થશે.

ISRO ના 70% કાર્યક્રમ હવે કોમ્યુનિકેશન, નેવિગેશન અને રિમોટ સેન્સિંગ પર કેન્દ્રિત છે. ચંદ્રયાન 5,મેન ઓન મેન ગગનયાન અને વીનસ ઑર્બિટ મિશન 2026 સુધીમાં પૂર્ણ થશે.
Published On - 11:57 am, Fri, 11 July 25