
28 એપ્રિલ , 5 અને 19 મેના રોજ પુરીથી ચાલતી ટ્રેન નં 20819 પુરી ઓખા એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ ખુર્દા રોડ, વિશાખાપટ્ટનમ, વિજયવાડા, બલ્હારશાહ, વર્ધાના સ્થાને તેના ડાયર્વટ કરાયેલા માર્ગ વાયા ખુર્દા રોડ, વિજયનગરમ, રાયગઢ, ટિટિલાગઢ, રાયપુર, નાગપુર, વર્ધાના માર્ગ પર દોડશે. આ ટ્રેન વિશાખાપટ્ટનમ, અનકાપલ્લી, સામલકોટ, રાજમંડ્રી, એલુરુ, વિજયવાડા, વારંગલ, રામગુંડમ, મંચિર્યાલ, સિરપુર કાગઝનગર, બલ્હારશાહ, ચંદ્રપુર સ્ટેશનો પર નહીં જાય.

ટ્રેનોના સ્ટોરેજ, રૂટ અને સમય વિશે વિસ્તૃત માહિતી માટે તમે www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકો છો.