ગાંધીધામ અને ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો કરાઈ ડાયવર્ટ, જતાં પહેલાં ચેક કરો ક્યાં રુટ પર દોડશે?

દક્ષિણ મધ્ય રેલવેના સિકંદરાબાદ ડિવિઝન પર કાઝીપેટ-વિજયવાડા સેક્શનમાં નોન ઇન્ટરલોકિંગ કામને કારણે ગાંધીધામ - વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ અને ઓખા-પુરી એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રુટ પર દોડશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

| Updated on: Apr 22, 2024 | 10:02 AM
4 / 5
28 એપ્રિલ , 5  અને 19 મેના રોજ પુરીથી ચાલતી ટ્રેન નં 20819 પુરી ઓખા એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ ખુર્દા રોડ, વિશાખાપટ્ટનમ, વિજયવાડા, બલ્હારશાહ, વર્ધાના સ્થાને તેના ડાયર્વટ કરાયેલા માર્ગ વાયા ખુર્દા રોડ, વિજયનગરમ, રાયગઢ,  ટિટિલાગઢ, રાયપુર, નાગપુર, વર્ધાના માર્ગ પર દોડશે. 
આ ટ્રેન વિશાખાપટ્ટનમ, અનકાપલ્લી, સામલકોટ, રાજમંડ્રી, એલુરુ, વિજયવાડા, વારંગલ, રામગુંડમ, મંચિર્યાલ, સિરપુર કાગઝનગર, બલ્હારશાહ, ચંદ્રપુર સ્ટેશનો પર નહીં જાય.

28 એપ્રિલ , 5 અને 19 મેના રોજ પુરીથી ચાલતી ટ્રેન નં 20819 પુરી ઓખા એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ ખુર્દા રોડ, વિશાખાપટ્ટનમ, વિજયવાડા, બલ્હારશાહ, વર્ધાના સ્થાને તેના ડાયર્વટ કરાયેલા માર્ગ વાયા ખુર્દા રોડ, વિજયનગરમ, રાયગઢ, ટિટિલાગઢ, રાયપુર, નાગપુર, વર્ધાના માર્ગ પર દોડશે. આ ટ્રેન વિશાખાપટ્ટનમ, અનકાપલ્લી, સામલકોટ, રાજમંડ્રી, એલુરુ, વિજયવાડા, વારંગલ, રામગુંડમ, મંચિર્યાલ, સિરપુર કાગઝનગર, બલ્હારશાહ, ચંદ્રપુર સ્ટેશનો પર નહીં જાય.

5 / 5
ટ્રેનોના સ્ટોરેજ, રૂટ અને સમય વિશે વિસ્તૃત માહિતી માટે તમે www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકો છો.

ટ્રેનોના સ્ટોરેજ, રૂટ અને સમય વિશે વિસ્તૃત માહિતી માટે તમે www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકો છો.