Indian Railways : ભારતીય રેલવે વરિષ્ઠ નાગરિકોને આ સુવિધાઓ આપે છે, જાણો

ભારતીય રેલવે સીનિયર સીટીઝન અને દિવ્યાંગોને અનેક પ્રકારની સુવિધાઓ આપે છે. જો તમે પણ તમારા માતા-પિતા માટે ટિકિટ બુક કરી રહ્યા છો. તો એક વખત રેલવેના આ નિયમો એક વખત જરુર જાણી લેજો.

| Updated on: Nov 06, 2025 | 1:44 PM
4 / 7
 રેલવે સ્ટેશનો પર ફ્રીમાં વ્હીલચેરની વ્યવસ્થા હોય છે. આ સુવિધાઓ એ સીનિયર સીટીઝન માટે ફાયદાકારક હોય છે. જેને ચાલવામાં મુશ્કેલી હોય છે. વ્હીલચેરની સાથે પોર્ટર પણ મદદ માટે ઉપલબ્ધ હોય છે.

રેલવે સ્ટેશનો પર ફ્રીમાં વ્હીલચેરની વ્યવસ્થા હોય છે. આ સુવિધાઓ એ સીનિયર સીટીઝન માટે ફાયદાકારક હોય છે. જેને ચાલવામાં મુશ્કેલી હોય છે. વ્હીલચેરની સાથે પોર્ટર પણ મદદ માટે ઉપલબ્ધ હોય છે.

5 / 7
 સીનિયર સીટીઝન અને દિવ્યાંગ યાત્રીકો માટે રેલવે સ્ટેશન પર અલગથી ટિકિટ બુકિંગ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે. જેનાથી લાંબી લાઈનમાં ઉભા રહેવાની જરુર રહેતી નથી અને ટિકિટ જલ્દી મળી જાય છે.

સીનિયર સીટીઝન અને દિવ્યાંગ યાત્રીકો માટે રેલવે સ્ટેશન પર અલગથી ટિકિટ બુકિંગ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે. જેનાથી લાંબી લાઈનમાં ઉભા રહેવાની જરુર રહેતી નથી અને ટિકિટ જલ્દી મળી જાય છે.

6 / 7
રેલવે સ્ટેશન પર બેટરીથી ચાલનારી ગાડીઓમાં ફીમાં ઉપલબ્ધ હોય છે. આ સુવિધા સીનિયર સીટીઝન અને દિવ્યાંગને પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે મદદ મળી જાય છે જેનાથી તેમને વધારે ચાલવું ન પડે.

રેલવે સ્ટેશન પર બેટરીથી ચાલનારી ગાડીઓમાં ફીમાં ઉપલબ્ધ હોય છે. આ સુવિધા સીનિયર સીટીઝન અને દિવ્યાંગને પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે મદદ મળી જાય છે જેનાથી તેમને વધારે ચાલવું ન પડે.

7 / 7
મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નાઈ જેવા શહેરોમાં લોકલ ટ્રેનોમાં સીનિયર નાગરિકો માટે અનામત બેઠકો હોય છે, જેનાથી તેઓ મુસાફરી દરમિયાન આરામથી બેસી શકે છે (photo : canva).

મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નાઈ જેવા શહેરોમાં લોકલ ટ્રેનોમાં સીનિયર નાગરિકો માટે અનામત બેઠકો હોય છે, જેનાથી તેઓ મુસાફરી દરમિયાન આરામથી બેસી શકે છે (photo : canva).