ગુજરાતની વિદ્યાર્થિનીઓને શૈક્ષણિક ક્ષેત્રે આર્થિક સહાય પૂરી પાડવા સરકારે લોન્ચ કરી “નમો લક્ષ્મી યોજના”, જાણો વિગત

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને આર્થિક સહાય પૂરી પાડવા નવા શૈક્ષણિક સત્રથી "નમો લક્ષ્મી યોજના" અમલમાં મૂકાઇ. મહત્વનું છે કે સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહન પૂરું પાડવા માટે મહત્વનું પગલું લીધું છે.

| Updated on: Jun 12, 2024 | 5:32 PM
4 / 5
આ યોજનામાં મોટાભાગે ધોરણ 10 અને ધોરણ 12ની વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ 9 અને ધોરણ11 ની વિદ્યાર્થીનીઓની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ધોરણ 9  અને ધોરણ11 ની વિદ્યાર્થીનીઓનું પણ રજીસ્ટ્રેશન વધશે અને રજીસ્ટ્રેશનની સંખ્યામાં લગભગ બમણો વધારો થશે તેવું પણ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આ યોજનામાં મોટાભાગે ધોરણ 10 અને ધોરણ 12ની વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ 9 અને ધોરણ11 ની વિદ્યાર્થીનીઓની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ધોરણ 9  અને ધોરણ11 ની વિદ્યાર્થીનીઓનું પણ રજીસ્ટ્રેશન વધશે અને રજીસ્ટ્રેશનની સંખ્યામાં લગભગ બમણો વધારો થશે તેવું પણ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

5 / 5
તેમણે વધુમાં ઉમેર્યુ કે, રાજ્યના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષણ માટેની રુચીમાં વધારો થાય તે હેતુસર ધોરણ-11 અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી યોજના અમલી કરાઇ છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 25000 ની નાણાકીય સહાય અભ્યાસ અર્થે આપવામાં આવે છે.

તેમણે વધુમાં ઉમેર્યુ કે, રાજ્યના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષણ માટેની રુચીમાં વધારો થાય તે હેતુસર ધોરણ-11 અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી યોજના અમલી કરાઇ છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 25000 ની નાણાકીય સહાય અભ્યાસ અર્થે આપવામાં આવે છે.

Published On - 5:32 pm, Wed, 12 June 24