Janmashtami : જન્માષ્ટમી પર પ્રસાદ લાવવાનું ભૂલી ગયા છો ? ઘરે બનાવો પંજરીનો પ્રસાદ

ગુજરાતમાં જન્માષ્ટમીનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે અનેક મંદિરોમાં દિવ્ય શણગાર કરવામાં આવે છે. ત્યારે મંદિરમાં પંજરીનો પ્રસાદ આપવામાં આવે છે. તો તમે પણ 5 મિનિટમાં ઘરે પંજરીનો પ્રસાદ બનાવી શકો છો.

| Updated on: Aug 16, 2025 | 9:20 AM
4 / 6
ત્યારબાદ ધાણાને મિક્સરમાં વાટી લો. તેમજ કોપરાની છીણ સહિતની શેકેલી વસ્તુઓને પણ મિક્સરમાં વાટીને પાવડર બનાવો.

ત્યારબાદ ધાણાને મિક્સરમાં વાટી લો. તેમજ કોપરાની છીણ સહિતની શેકેલી વસ્તુઓને પણ મિક્સરમાં વાટીને પાવડર બનાવો.

5 / 6
પંજરી બનાવવા એક મોટું વાસણ લો. તેમાં ધાણાનો પાવડર, અને  કોપરાની છીણ સહિતની શેકેલી વસ્તુનો પાવડર મિક્સ કરો.

પંજરી બનાવવા એક મોટું વાસણ લો. તેમાં ધાણાનો પાવડર, અને કોપરાની છીણ સહિતની શેકેલી વસ્તુનો પાવડર મિક્સ કરો.

6 / 6
આ મિશ્રણમાં હવે બુરુ ખાંડ અથવા તો ખાંડને પીસીને ઉમેરીને બરાબર મિક્સ કરો. પંજરીના પ્રસાદમાં તેમે ડ્રાયફ્રુટ અથવા માવાને પણ ઉમેરી શકો છો.

આ મિશ્રણમાં હવે બુરુ ખાંડ અથવા તો ખાંડને પીસીને ઉમેરીને બરાબર મિક્સ કરો. પંજરીના પ્રસાદમાં તેમે ડ્રાયફ્રુટ અથવા માવાને પણ ઉમેરી શકો છો.