Vastu Tips : સુકાઈ ગયેલી તુલસી પણ ઘરમાં લાવી શકે છે ધનલાભ, કરો આ એક કામ

એવું માનવામાં આવે છે કે જો ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય, તો તે ઘરમાં ધાર્મિક અસંતુલનનું પ્રતિબિંબ હોઈ શકે છે, અને કેટલાક લોકો એવું માને છે કે તે માતા લક્ષ્મીના અપ્રસન્નતાનો સંકેત હોઈ શકે છે.

| Edited By: | Updated on: Aug 09, 2025 | 9:40 PM
4 / 7
ત્યારબાદ, વર્ષના કોઈ પણ મહિનામાં આવતા એકાદશી દિવસે, ભગવાન વિષ્ણુના સમક્ષ આ લાકડાઓ અગ્નિમાં અર્પણ કરો અને ઘરના સુખ-સમૃદ્ધિ માટે ભક્તિપૂર્વક પ્રાર્થના કરો. ( Credits: Getty Images )

ત્યારબાદ, વર્ષના કોઈ પણ મહિનામાં આવતા એકાદશી દિવસે, ભગવાન વિષ્ણુના સમક્ષ આ લાકડાઓ અગ્નિમાં અર્પણ કરો અને ઘરના સુખ-સમૃદ્ધિ માટે ભક્તિપૂર્વક પ્રાર્થના કરો. ( Credits: Getty Images )

5 / 7
જ્યારે તુલસીનો છોડ સુકાઈ જાય, ત્યારે તેનામાંથી થોડું લાકડું લઈને એક નાનું પોટલું તૈયાર કરો અને તેને સુતરાઉ ધાગાથી ઘરના મંદિરમાં રાખો. ( Credits: Getty Images )

જ્યારે તુલસીનો છોડ સુકાઈ જાય, ત્યારે તેનામાંથી થોડું લાકડું લઈને એક નાનું પોટલું તૈયાર કરો અને તેને સુતરાઉ ધાગાથી ઘરના મંદિરમાં રાખો. ( Credits: Getty Images )

6 / 7
દર અઠવાડિયે એકવાર એ પોટલીને ગંગાજળમાં બોળીને ઘરના દરેક ખૂણામાં છંટકાવ કરવાથી અશુદ્ધતાઓ દૂર થાય છે અને ઘરમાં પોઝિટિવ ઊર્જા  ફેલાય છે.  ( Credits: Getty Images )

દર અઠવાડિયે એકવાર એ પોટલીને ગંગાજળમાં બોળીને ઘરના દરેક ખૂણામાં છંટકાવ કરવાથી અશુદ્ધતાઓ દૂર થાય છે અને ઘરમાં પોઝિટિવ ઊર્જા ફેલાય છે. ( Credits: Getty Images )

7 / 7
તુલસીના સુકા લાકડાને  પવિત્ર જળથી ધોઈ લો અને પછી તેને સફેદ કપડામાં વિધીપૂર્વક બાંધીને રાખો. પછી આ પોટલીને ઘરના મુખ્ય દરવાજા પાસે બાંધો. માન્યતા છે કે આ રીતે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં અન્ન-ધનની કમી કદી અનુભવાતી નથી. ( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

તુલસીના સુકા લાકડાને પવિત્ર જળથી ધોઈ લો અને પછી તેને સફેદ કપડામાં વિધીપૂર્વક બાંધીને રાખો. પછી આ પોટલીને ઘરના મુખ્ય દરવાજા પાસે બાંધો. માન્યતા છે કે આ રીતે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં અન્ન-ધનની કમી કદી અનુભવાતી નથી. ( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Published On - 6:49 pm, Fri, 23 May 25