પીપળના પાન, નાગરવેલના પાન, આસોપાલવના પાન, બંગડીઓ, અનાજ સાથે રંગોળી : તમે જૂની બંગડીઓ, ઘઉં, જુવાર, બાજરી, રાગી, દીવો અને વિવિધ રંગોની મદદથી આવી રંગોળી બનાવી શકો છો અને તેના પર પીપળાના પાન વડે ગણેશજીનો આકાર બનાવી શકો છો. તમારી રંગોળી ખરેખર અનોખી લાગશે અને દરેક તેના વખાણ કરશે.