દાદીમાની વાતો: ઉભા-ઉભા પાણી ના પીવું જોઈએ, દાદીમા આપણને આવું કેમ કહે છે?

દાદીમાની વાતો: દાદીમા ઘણીવાર કહે છે કે પાણી હંમેશા બેઠા બેઠા પીવું જોઈએ, ઉભા રહીને નહીં. શું તમને ખબર છે કે આ પાછળનું કારણ શું છે? ઇસ્લામ અને વિજ્ઞાનમાં આ વિશે શું કહેવામાં આવ્યું છે?

| Updated on: Mar 26, 2025 | 11:51 AM
4 / 5
વિજ્ઞાન શું કહે છે?: સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ માને છે કે ઉભા રહીને પાણી પીવું જોઈએ નહીં (Drinking Water Mistake). ઉભા રહીને પાણી પીવાથી તરસ સંપૂર્ણપણે છીપાતી નથી અને શરીરમાંથી હાનિકારક ઝેરી તત્વો બહાર નીકળી શકતા નથી અને પાણીના જરૂરી પોષક તત્વો કે વિટામિન શરીરના અન્ય ભાગોમાં પહોંચી શકતા નથી.

વિજ્ઞાન શું કહે છે?: સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ માને છે કે ઉભા રહીને પાણી પીવું જોઈએ નહીં (Drinking Water Mistake). ઉભા રહીને પાણી પીવાથી તરસ સંપૂર્ણપણે છીપાતી નથી અને શરીરમાંથી હાનિકારક ઝેરી તત્વો બહાર નીકળી શકતા નથી અને પાણીના જરૂરી પોષક તત્વો કે વિટામિન શરીરના અન્ય ભાગોમાં પહોંચી શકતા નથી.

5 / 5
એવું કહેવાય છે કે ઉભા રહીને પાણી પીવાથી પાણી શરીરમાં ખૂબ જ ઝડપથી પ્રવેશ કરે છે અને તેના કારણે તે ફેફસાં અને હૃદયને પણ અસર કરી શકે છે. આ કારણોસર આરામથી બેસીને પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. પીવાના પાણીની સાથે આ જ વાત ખોરાક ખાવા પર પણ લાગુ પડે છે.(Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)

એવું કહેવાય છે કે ઉભા રહીને પાણી પીવાથી પાણી શરીરમાં ખૂબ જ ઝડપથી પ્રવેશ કરે છે અને તેના કારણે તે ફેફસાં અને હૃદયને પણ અસર કરી શકે છે. આ કારણોસર આરામથી બેસીને પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. પીવાના પાણીની સાથે આ જ વાત ખોરાક ખાવા પર પણ લાગુ પડે છે.(Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)