દાદીમાની વાત: મહિલાઓએ ડાબી સાઈડ નાક કેમ વિંધાવું જોઈએ? જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ

દાદીમાની વાત: ઘણી સંસ્કૃતિઓમાં અને ખાસ કરીને ભારતમાં નાક વીંધવું એ એક મહત્વપૂર્ણ વિધિ અથવા વૈવાહિક પરંપરાનો ભાગ છે. બહુ ઓછા લોકો જાણે છે કે સ્ત્રીઓ માટે તેને શા માટે મહત્વપૂર્ણ માનવામાં આવતું હતું.

| Updated on: Jun 27, 2025 | 12:50 PM
1 / 6
આજકાલ દરેક મહિલાઓ નાક વીંધતા જોવા મળે છે. જો કે પરંપરા અને આપણી સંસ્કૃતિની વાત કરીએ તો કાન કે નાક વીંધાવવાનું ઘણા સમયથી પ્રચલિત છે. પહેલાના સમયમાં પુરુષો અને સ્ત્રીઓ બંને કાન વીંધાવતા હતા. આ સાથે જૂના સમયમાં સ્ત્રીઓ માટે નાક વીંધવું ફરજિયાત હતું.

આજકાલ દરેક મહિલાઓ નાક વીંધતા જોવા મળે છે. જો કે પરંપરા અને આપણી સંસ્કૃતિની વાત કરીએ તો કાન કે નાક વીંધાવવાનું ઘણા સમયથી પ્રચલિત છે. પહેલાના સમયમાં પુરુષો અને સ્ત્રીઓ બંને કાન વીંધાવતા હતા. આ સાથે જૂના સમયમાં સ્ત્રીઓ માટે નાક વીંધવું ફરજિયાત હતું.

2 / 6
આ આભૂષણો જે શણગારની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ હતા, તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ હતા. બહુ ઓછા લોકો જાણે છે કે સ્ત્રીઓ માટે તેને શા માટે મહત્વપૂર્ણ માનવામાં આવતું હતું.

આ આભૂષણો જે શણગારની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ હતા, તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ હતા. બહુ ઓછા લોકો જાણે છે કે સ્ત્રીઓ માટે તેને શા માટે મહત્વપૂર્ણ માનવામાં આવતું હતું.

3 / 6
કેટલાક સમાજોમાં નાકની ચૂક (નથ) એ પરિણીત હોવાનું પ્રતીક છે અને શુભ પ્રસંગોએ પહેરવાનું શુભ માનવામાં આવે છે. કેટલીક માન્યતાઓ અનુસાર, નાક વીંધવું એ દેવી પાર્વતીનું સન્માન કરવાનો એક માર્ગ છે, જે હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ દેવી માનવામાં આવે છે. સોળ શ્રૃંગારમાંથી એક શણગાર માનવામાં આવે છે.

કેટલાક સમાજોમાં નાકની ચૂક (નથ) એ પરિણીત હોવાનું પ્રતીક છે અને શુભ પ્રસંગોએ પહેરવાનું શુભ માનવામાં આવે છે. કેટલીક માન્યતાઓ અનુસાર, નાક વીંધવું એ દેવી પાર્વતીનું સન્માન કરવાનો એક માર્ગ છે, જે હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ દેવી માનવામાં આવે છે. સોળ શ્રૃંગારમાંથી એક શણગાર માનવામાં આવે છે.

4 / 6
આપણે નાક કે કાન વીંધાવવાને શણગારનું એક સ્વરૂપ માની શકીએ છીએ, પરંતુ તેની પાછળ વિજ્ઞાન પણ છે. વાસ્તવમાં વેદ અને શાસ્ત્રોમાં લખેલું છે કે નાક વીંધવાથી સ્ત્રીઓને માસિક સ્રાવની પીડામાંથી રાહત મળે છે. આ ઉપરાંત ડિલિવરી દરમિયાન બાળકને જન્મ આપવો પણ ખૂબ જ સરળ છે. તે માઈગ્રેનના દુખાવામાં પણ ઘણી હદ સુધી રાહત આપે છે.

આપણે નાક કે કાન વીંધાવવાને શણગારનું એક સ્વરૂપ માની શકીએ છીએ, પરંતુ તેની પાછળ વિજ્ઞાન પણ છે. વાસ્તવમાં વેદ અને શાસ્ત્રોમાં લખેલું છે કે નાક વીંધવાથી સ્ત્રીઓને માસિક સ્રાવની પીડામાંથી રાહત મળે છે. આ ઉપરાંત ડિલિવરી દરમિયાન બાળકને જન્મ આપવો પણ ખૂબ જ સરળ છે. તે માઈગ્રેનના દુખાવામાં પણ ઘણી હદ સુધી રાહત આપે છે.

5 / 6
હવે પ્રશ્ન એ થાય છે કે છોકરીઓનું નાક ફક્ત ડાબી બાજુ જ કેમ વીંધવામાં આવે છે? શું તમે ક્યારેય આ વિશે વિચાર્યું છે? તો ચાલો આજે આ રહસ્ય ખોલીએ. ખરેખર નાકની ડાબી બાજુની કેટલીક ચેતા પ્રજનન અંગો સાથે સંબંધિત છે. આ ભાગ વીંધવાથી પ્રસૂતિ પીડા ઘણી હદ સુધી ઓછી થાય છે.

હવે પ્રશ્ન એ થાય છે કે છોકરીઓનું નાક ફક્ત ડાબી બાજુ જ કેમ વીંધવામાં આવે છે? શું તમે ક્યારેય આ વિશે વિચાર્યું છે? તો ચાલો આજે આ રહસ્ય ખોલીએ. ખરેખર નાકની ડાબી બાજુની કેટલીક ચેતા પ્રજનન અંગો સાથે સંબંધિત છે. આ ભાગ વીંધવાથી પ્રસૂતિ પીડા ઘણી હદ સુધી ઓછી થાય છે.

6 / 6
કેટલાક લોકો એમ પણ કહે છે કે ડાબી બાજુ કાન વીંધવાથી હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓમાં પણ રાહત મળે છે. નાક કે કાન કોઈપણ ઉંમરે વીંધી શકાય છે. આ બાળપણથી પુખ્તાવસ્થા સુધી કોઈપણ તબક્કે કરી શકાય છે. તેની શરીર પર કોઈ નકારાત્મક અસર થતી નથી.

કેટલાક લોકો એમ પણ કહે છે કે ડાબી બાજુ કાન વીંધવાથી હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓમાં પણ રાહત મળે છે. નાક કે કાન કોઈપણ ઉંમરે વીંધી શકાય છે. આ બાળપણથી પુખ્તાવસ્થા સુધી કોઈપણ તબક્કે કરી શકાય છે. તેની શરીર પર કોઈ નકારાત્મક અસર થતી નથી.

Published On - 10:13 am, Thu, 26 June 25