
હિન્દુ ધર્મ સાથે જોડાયેલી પ્રાચીન માન્યતાઓને વિજ્ઞાનમાં પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં લગ્ન પછી વાળમાં સિંદૂર લગાવવાની પરંપરા છે. વિજ્ઞાન મુજબ સિંદૂરમાં હળદર, ચૂનો અને પારો જેવી વસ્તુઓ હોય છે. આ ત્રણેયના મિશ્રણથી શરીરમાં બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે અને માનસિક તણાવ પણ ઓછો થાય છે.

(Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)(All Image Symbolic)