દાદીમાની વાતો: લગ્નમાં કન્યા વિદાય વખતે વડીલો ગાડીના પૈડાં નીચે નારિયેળ કેમ રાખીને ફોડે છે? જાણો શાસ્ત્ર શું કહે છે

દાદીમાની વાતો: લગ્નમાં કન્યા વિદાય સમયે કારના આગળના વ્હીલમાં નાળિયેર અને લીંબુ કેમ મૂકવામાં આવે છે. વડીલોને તો આ રિવાજ કેમ નિભાવવામાં આવે છે તે ખબર છે. પણ આપણને ખબર હોવી જોઈએ કે આ વિધિ શા માટે કરવામાં આવે છે. તો ચાલો આજે જાણીએ કે આ રિવાજ શા માટે નિભાવવામાં આવે છે.

| Updated on: Apr 28, 2025 | 11:08 AM
4 / 6
ઘરે જતા પહેલા નારિયેળનું બલિદાન આપવામાં આવે છે. એટલે એવું કહેવાય છે કે આવનાર સંકટ નારિયેળ પોતાના માથે લઈ લે છે. તેથી વર-કન્યાની કાર સુરક્ષિત રહે છે અને ભગવાન તેની રક્ષા કરે છે.

ઘરે જતા પહેલા નારિયેળનું બલિદાન આપવામાં આવે છે. એટલે એવું કહેવાય છે કે આવનાર સંકટ નારિયેળ પોતાના માથે લઈ લે છે. તેથી વર-કન્યાની કાર સુરક્ષિત રહે છે અને ભગવાન તેની રક્ષા કરે છે.

5 / 6
લગ્ન સમયે કન્યા અને વરરાજા બંનેના પરિવારો આનું ખાસ ધ્યાન રાખે છે. આ ક્રિયાને તાંત્રિક ક્રિયા પણ કહેવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિમાં નારિયેળનો ભોગ આપવામાં આવે છે. લીંબુનો ઉપયોગ ખરાબ નજરથી બચવા માટે થાય છે.

લગ્ન સમયે કન્યા અને વરરાજા બંનેના પરિવારો આનું ખાસ ધ્યાન રાખે છે. આ ક્રિયાને તાંત્રિક ક્રિયા પણ કહેવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિમાં નારિયેળનો ભોગ આપવામાં આવે છે. લીંબુનો ઉપયોગ ખરાબ નજરથી બચવા માટે થાય છે.

6 / 6
(Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)(All Image Symbolic)

(Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)(All Image Symbolic)

Published On - 9:39 am, Sun, 27 April 25