IND vs AUS : પર્થમાં ન ચાલ્યું RO-KOનું બેટ, વિરાટ કોહલી 0 રને આઉટ થયો

પર્થ વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટ કોહલીએ વાપસી કરી હતી. પરંતુ તેનું પ્રદર્શન સારું રહ્યું ન હતુ. વિરાટ કોહલી ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો. તેમજ રોહિત શર્મા પણ 8 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.

| Updated on: Oct 19, 2025 | 10:41 AM
4 / 6
223 દિવસ પછી વિરાટ કોહલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરી હતી. પરંતુ આ વાપસી તેના માટે યાદગાર રહી ન હતી. રોહિત અને કોહલી 2027ના ODI વર્લ્ડ કપમાં રમશે કે કેમ તે અંગે સસ્પેન્સ છે.

223 દિવસ પછી વિરાટ કોહલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરી હતી. પરંતુ આ વાપસી તેના માટે યાદગાર રહી ન હતી. રોહિત અને કોહલી 2027ના ODI વર્લ્ડ કપમાં રમશે કે કેમ તે અંગે સસ્પેન્સ છે.

5 / 6
આ સિવાય રોહિત શર્મા પણ 8 રન બનાવી હેઝલવુડના બોલ પર આઉટ થયો હતો. રોહિત શર્મા 4 ઓવરની અંદર આઉટ થયો હતો. રોહિત શર્મા આઉટ થતાં જ ઓસ્ટ્રેલિયાની ટીમ અને ચાહકો ખુશ થયા હતા.આ રીતે, ટીમ ઈન્ડિયાના બે અનુભવી ખેલાડીઓની વાપસી ખૂબ જ ખરાબ રહી.

આ સિવાય રોહિત શર્મા પણ 8 રન બનાવી હેઝલવુડના બોલ પર આઉટ થયો હતો. રોહિત શર્મા 4 ઓવરની અંદર આઉટ થયો હતો. રોહિત શર્મા આઉટ થતાં જ ઓસ્ટ્રેલિયાની ટીમ અને ચાહકો ખુશ થયા હતા.આ રીતે, ટીમ ઈન્ડિયાના બે અનુભવી ખેલાડીઓની વાપસી ખૂબ જ ખરાબ રહી.

6 / 6
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ મે મહિનામાં ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝ પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. પહેલા રોહિત, પછી વિરાટ. બંનેએ લગભગ એક જ સમયે નિવૃત્તિની જાહેરાત કરી હતી.  2024 T20 વર્લ્ડ કપ જીત્યા પછી બંનેએ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

રોહિત શર્મા અને વિરાટ કોહલીએ મે મહિનામાં ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝ પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. પહેલા રોહિત, પછી વિરાટ. બંનેએ લગભગ એક જ સમયે નિવૃત્તિની જાહેરાત કરી હતી. 2024 T20 વર્લ્ડ કપ જીત્યા પછી બંનેએ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.