Ratan Tata Death : રતન ટાટા ક્રિકેટરોને પણ કરી ચૂક્યા છે મદદ, આ ક્રિકેટર જીતી ચૂક્યા છે વર્લ્ડકપ

રતન ટાટાના કાર્યકાળ દરમિયાન ટાટા ગ્રુપની અલગ-અલગ કંપનીઓએ દેશના અનેક ક્રિકેટરોને સપોર્ટ કર્યો હતો. તેમની મદદથી, તે આગળ વધ્યા અને બાદમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને વર્લ્ડ કપ જીતવામાં મદદ કરી.

| Updated on: Oct 10, 2024 | 12:03 PM
4 / 5
મોહિંદર અમરનાથ જે 1983ની વર્લ્ડકપ જીતાડવામાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. તે ટીમના વાઈસ કેપ્ટન પણ હતા.સંજય માંજરેકર, રોબિન ઉથપ્પા અને વીવીએસ લક્ષ્મણ જેવા દિગ્ગજ ક્રિકેટર્સ જેવા ક્રિકેટરો પણ ટાટાની ઈકોસિસ્ટમનો ભાગ હતા.

મોહિંદર અમરનાથ જે 1983ની વર્લ્ડકપ જીતાડવામાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. તે ટીમના વાઈસ કેપ્ટન પણ હતા.સંજય માંજરેકર, રોબિન ઉથપ્પા અને વીવીએસ લક્ષ્મણ જેવા દિગ્ગજ ક્રિકેટર્સ જેવા ક્રિકેટરો પણ ટાટાની ઈકોસિસ્ટમનો ભાગ હતા.

5 / 5
ઈન્ડિયન એરલાઈન્સે જવાગલ શ્રીનાથ, યુવરાજ સિંહ, હરભજન સિંહ અને મોહમ્મદ કૈફને સપોર્ટ કર્યો અને આગળ વધારવામાં મદદ કરી હતી. જ્યારે અજીત અગરકરને ટાટા સ્ટીલે મદદ કરી છે.

ઈન્ડિયન એરલાઈન્સે જવાગલ શ્રીનાથ, યુવરાજ સિંહ, હરભજન સિંહ અને મોહમ્મદ કૈફને સપોર્ટ કર્યો અને આગળ વધારવામાં મદદ કરી હતી. જ્યારે અજીત અગરકરને ટાટા સ્ટીલે મદદ કરી છે.