ત્રીજી મેચ પહેલા આ 3 સમસ્યાઓને ઠીક કરવી પડશે, નહીં તો ઈંગ્લેન્ડ સિરીઝ જીતી જશે

|

Feb 06, 2024 | 5:54 PM

સિરીઝની એક મેચ જીતવાનો અર્થ એ નથી કે તમે આખી સિરીઝ જીતી લીધી છે અને પહેલી બે મેચ બાદ એક વાત સમજાઈ ગઈ છે કે ટીમ ઈન્ડિયામાં હજુ પણ મોટી નબળાઈઓ છે અને અહીંથી સિરીઝ જીતવી સરળ નહીં હોય. પહેલી બે મેચ બાદ એક વાત સમજાઈ ગઈ છે કે ટીમ ઈન્ડિયામાં હજુ પણ નબળાઈઓ છે અને અહીંથી સિરીઝ જીતવી સરળ નહીં હોય. અમે તમને આ રિપોર્ટમાં ટીમની નબળાઈઓ વિશે જણાવીશું.

1 / 5
ભારતીય ક્રિકેટ ટીમે 5 મેચોની સીરિઝની બીજી મેચમાં ઈંગ્લેન્ડને 106 રને હરાવ્યું હતું. આ સાથે શ્રેણી હવે 1-1થી બરાબર થઈ ગઈ છે. શ્રેણીની ત્રીજી મેચ 15 જાન્યુઆરીથી રમાશે. બંને ટીમો આ મેચ રાજકોટમાં રમશે. ભલે ટીમ ઈન્ડિયાએ આ સિરીઝની બીજી મેચ જીતી લીધી હોય, પરંતુ મુશ્કેલીઓ હજુ પણ સમાપ્ત થઈ નથી.

ભારતીય ક્રિકેટ ટીમે 5 મેચોની સીરિઝની બીજી મેચમાં ઈંગ્લેન્ડને 106 રને હરાવ્યું હતું. આ સાથે શ્રેણી હવે 1-1થી બરાબર થઈ ગઈ છે. શ્રેણીની ત્રીજી મેચ 15 જાન્યુઆરીથી રમાશે. બંને ટીમો આ મેચ રાજકોટમાં રમશે. ભલે ટીમ ઈન્ડિયાએ આ સિરીઝની બીજી મેચ જીતી લીધી હોય, પરંતુ મુશ્કેલીઓ હજુ પણ સમાપ્ત થઈ નથી.

2 / 5
ટીમ ઈન્ડિયા માટે હાલમાં સૌથી મોટી ટેન્શન તેના કેપ્ટન રોહિત શર્માના ફોર્મનો અભાવ છે. રોહિત આ સિરીઝની ચાર ઈનિંગ્સમાં કુલ 90 રન બનાવવામાં સફળ રહ્યો છે. વિરાટ કોહલી, અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા જેવા સિનિયર ખેલાડીઓ પહેલાથી જ ટીમમાં હાજર નથી. એવામાં રોહિતે કેપ્ટન ણને સિનિયર ખેલાડી તરીકે ટીમને સારી શરૂઆત આપવી પડશે જેથી મિડલ ઓર્ડરમાં હાજર યુવા ખેલાડીઓ પર દબાણ ઓછું થાય.

ટીમ ઈન્ડિયા માટે હાલમાં સૌથી મોટી ટેન્શન તેના કેપ્ટન રોહિત શર્માના ફોર્મનો અભાવ છે. રોહિત આ સિરીઝની ચાર ઈનિંગ્સમાં કુલ 90 રન બનાવવામાં સફળ રહ્યો છે. વિરાટ કોહલી, અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા જેવા સિનિયર ખેલાડીઓ પહેલાથી જ ટીમમાં હાજર નથી. એવામાં રોહિતે કેપ્ટન ણને સિનિયર ખેલાડી તરીકે ટીમને સારી શરૂઆત આપવી પડશે જેથી મિડલ ઓર્ડરમાં હાજર યુવા ખેલાડીઓ પર દબાણ ઓછું થાય.

3 / 5
આ શ્રેણીમાં ભારતનો મિડલ ઓર્ડરની પોલ ખુલ્લી પડી હતી. શ્રેયસ અય્યરનું બેટ બિલકુલ ચાલ્યું નથી. તે 4 ઈનિંગ્સમાં માત્ર 104 રન બનાવી શક્યો છે. અય્યરને દરેક ઈનિંગ્સમાં સારી શરૂઆત મળી પરંતુ તે તેને મોટા સ્કોરમાં ફેરવવામાં નિષ્ફળ રહ્યો.

આ શ્રેણીમાં ભારતનો મિડલ ઓર્ડરની પોલ ખુલ્લી પડી હતી. શ્રેયસ અય્યરનું બેટ બિલકુલ ચાલ્યું નથી. તે 4 ઈનિંગ્સમાં માત્ર 104 રન બનાવી શક્યો છે. અય્યરને દરેક ઈનિંગ્સમાં સારી શરૂઆત મળી પરંતુ તે તેને મોટા સ્કોરમાં ફેરવવામાં નિષ્ફળ રહ્યો.

4 / 5
કે.એસ.ભારત તેના આંતરરાષ્ટ્રીય ડેબ્યુ પછી કંઈ ખાસ કરી શક્યો નથી. આ સિરીઝમાં પણ તેના બેટમાંથી અત્યાર સુધી માત્ર 92 રન જ આવ્યા છે. આવી સ્થિતિમાં સિરીઝની આગામી મેચો જીતવા માટે ટીમ ઈન્ડિયાએ મિડલ ઓર્ડર પર કામ કરવું પડશે.

કે.એસ.ભારત તેના આંતરરાષ્ટ્રીય ડેબ્યુ પછી કંઈ ખાસ કરી શક્યો નથી. આ સિરીઝમાં પણ તેના બેટમાંથી અત્યાર સુધી માત્ર 92 રન જ આવ્યા છે. આવી સ્થિતિમાં સિરીઝની આગામી મેચો જીતવા માટે ટીમ ઈન્ડિયાએ મિડલ ઓર્ડર પર કામ કરવું પડશે.

5 / 5
આ સિરીઝમાં જસપ્રીત બુમરાહનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. પરંતુ સમસ્યા એ છે કે બુમરાહ સિવાય ટીમનો અન્ય કોઈ ઝડપી બોલર કંઈ કરી શક્યો નથી. પ્રથમ મેચમાં મોહમ્મદ સિરાજ એક પણ વિકેટ મેળવી શક્યો નહોતો. જ્યારે બીજી મેચમાં મુકેશ કુમાર માત્ર 1 જ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.

આ સિરીઝમાં જસપ્રીત બુમરાહનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. પરંતુ સમસ્યા એ છે કે બુમરાહ સિવાય ટીમનો અન્ય કોઈ ઝડપી બોલર કંઈ કરી શક્યો નથી. પ્રથમ મેચમાં મોહમ્મદ સિરાજ એક પણ વિકેટ મેળવી શક્યો નહોતો. જ્યારે બીજી મેચમાં મુકેશ કુમાર માત્ર 1 જ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.

Next Photo Gallery