વિરાટ કોહલી-રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા કરવું પડશે આ કામ!

વિરાટ કોહલી અને રોહિત શર્માના વનડે નિવૃત્તિ અંગે સતત અટકળો ચાલી રહી છે. બંને છેલ્લા 5 મહિનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા નથી અને તેમના વાપસી માટે હજુ 2 મહિનાથી વધુ સમય બાકી છે. આવી સ્થિતિમાં, નિવૃત્તિ અંગે ચર્ચાઓ ચાલુ છે. આ બધા વચ્ચે ઓસ્ટ્રેલિયા સીરિઝ પહેલા બંનેએ ફોર્મ પાછું મેળવવા અને પોતાને ટીમમાં સિલેક્શન માટે સાબિત કરવા 3 મેચ રમવી પડી શકે છે.

| Updated on: Aug 13, 2025 | 7:24 PM
4 / 5
પરંતુ એક અહેવાલમાં, BCCIના સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે હાલમાં બોર્ડ આ બંનેની નિવૃત્તિ અંગે ઉતાવળમાં નથી. જોકે, BCCIમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ઓસ્ટ્રેલિયા શ્રેણી પહેલા બંનેએ 3 વનડે મેચ રમીને પોતાનું ફોર્મ પાછું મેળવવું જોઈએ.

પરંતુ એક અહેવાલમાં, BCCIના સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે હાલમાં બોર્ડ આ બંનેની નિવૃત્તિ અંગે ઉતાવળમાં નથી. જોકે, BCCIમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ઓસ્ટ્રેલિયા શ્રેણી પહેલા બંનેએ 3 વનડે મેચ રમીને પોતાનું ફોર્મ પાછું મેળવવું જોઈએ.

5 / 5
ઓસ્ટ્રેલિયામાં 19 થી 25 ઓક્ટોબર દરમિયાન ODI શ્રેણી રમાશે. પરંતુ તે પહેલા, 30 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ઓસ્ટ્રેલિયા A અને ભારત A વચ્ચે ODI શ્રેણી રમાશે. આવી સ્થિતિમાં, BCCIમાં ચર્ચા ચાલી રહી છે કે રોહિત અને વિરાટે પણ આ શ્રેણીની 2 મેચ રમવી જોઈએ, જેથી તેઓ ઓસ્ટ્રેલિયા જતા પહેલા ફોર્મમાં આવી શકે. (All Photo Credit : PTI / Getty)

ઓસ્ટ્રેલિયામાં 19 થી 25 ઓક્ટોબર દરમિયાન ODI શ્રેણી રમાશે. પરંતુ તે પહેલા, 30 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ઓસ્ટ્રેલિયા A અને ભારત A વચ્ચે ODI શ્રેણી રમાશે. આવી સ્થિતિમાં, BCCIમાં ચર્ચા ચાલી રહી છે કે રોહિત અને વિરાટે પણ આ શ્રેણીની 2 મેચ રમવી જોઈએ, જેથી તેઓ ઓસ્ટ્રેલિયા જતા પહેલા ફોર્મમાં આવી શકે. (All Photo Credit : PTI / Getty)