IPL 2025: શુભમન ગિલે આ ખેલાડી માટે છોડ્યા કરોડો રૂપિયા, આપ્યું મોટું બલિદાન

IPL 2025ના રિટેન્શન પહેલાના મોટા સમાચાર એ છે કે ગુજરાત ટાઈટન્સ શુભમન ગિલ અને રાશિદ ખાન બંનેને રિટેન કરશે. રસપ્રદ વાત એ છે કે શુભમન ગિલ એક ખેલાડી માટે કરોડો રૂપિયા છોડવા તૈયાર છે, જાણો શું છે મામલો.

| Updated on: Oct 29, 2024 | 8:30 PM
4 / 5
હવે શુભમન નંબર-2 રિટેન ખેલાડી તરીકે ટીમમાં યથાવત રહેશે, તેનો અર્થ એ પણ છે કે શુભમનને રાશિદ ખાન કરતા ઓછા રૂપિયા મળશે. IPL રિટેન્શનના નિયમો અનુસાર, પહેલા રિટેન કરાયેલા ખેલાડીને 18 કરોડ રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે બીજા રિટેન ખેલાડીને 14 કરોડ રૂપિયા મળશે.

હવે શુભમન નંબર-2 રિટેન ખેલાડી તરીકે ટીમમાં યથાવત રહેશે, તેનો અર્થ એ પણ છે કે શુભમનને રાશિદ ખાન કરતા ઓછા રૂપિયા મળશે. IPL રિટેન્શનના નિયમો અનુસાર, પહેલા રિટેન કરાયેલા ખેલાડીને 18 કરોડ રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે બીજા રિટેન ખેલાડીને 14 કરોડ રૂપિયા મળશે.

5 / 5
શુભમન ગિલના આ નિર્ણયને ચાહકો સલામ કરી રહ્યા છે. ચાહકોનું માનવું છે કે ગિલે ટીમ માટે પોતાના અહંકારને સામે આવવા દીધો નથી, જે ભાગ્યે જ જોવા મળે છે. ગિલ એ પણ જાણે છે કે ગુજરાત ટાઈન્સનો સૌથી મોટો મેચ વિનર જો કોઈ હોય તો તે રાશિદ ખાન છે. જો રાશિદ ખાન ગુજરાતની ટીમમાં નહીં હોય તો આ ટીમનું સંતુલન બગડી શકે છે. આ જ કારણ છે કે એવા અહેવાલો હતા કે જો ગિલને નંબર વન પર જાળવી રાખવામાં આવે છે તો રાશિદ ખાન હરાજીમાં જઈ શકે છે. હવે ગિલે આ સમાચારોનો અંત લાવી દીધો છે. (All Photo Credit : PTI/Getty)

શુભમન ગિલના આ નિર્ણયને ચાહકો સલામ કરી રહ્યા છે. ચાહકોનું માનવું છે કે ગિલે ટીમ માટે પોતાના અહંકારને સામે આવવા દીધો નથી, જે ભાગ્યે જ જોવા મળે છે. ગિલ એ પણ જાણે છે કે ગુજરાત ટાઈન્સનો સૌથી મોટો મેચ વિનર જો કોઈ હોય તો તે રાશિદ ખાન છે. જો રાશિદ ખાન ગુજરાતની ટીમમાં નહીં હોય તો આ ટીમનું સંતુલન બગડી શકે છે. આ જ કારણ છે કે એવા અહેવાલો હતા કે જો ગિલને નંબર વન પર જાળવી રાખવામાં આવે છે તો રાશિદ ખાન હરાજીમાં જઈ શકે છે. હવે ગિલે આ સમાચારોનો અંત લાવી દીધો છે. (All Photo Credit : PTI/Getty)