પૂર્વ ભારતીય ક્રિકેટરે વિરાટ કોહલી પર યુવરાજ સિંહની કારકિર્દી ખતમ કરવાનો ગંભીર આરોપ

ભારતીય ટીમના પૂર્વ ખેલાડી રોબિન ઉથપ્પાએ વિરાટ કોહલીને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. તેણે કહ્યું કે યુવરાજ સિંહે તેને ફિટનેસને લઈને છૂટછાટ માટે કહ્યું હતું. પરંતુ કોહલીએ કોઈ દયા ન દાખવી અને બાદમાં તેને ટીમમાંથી બહાર કરી દીધો.

| Updated on: Jan 10, 2025 | 8:14 PM
4 / 5
યુવરાજ સિંહને 2019 ODI વર્લ્ડ કપ ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. યુવરાજે કહ્યું હતું કે ધોનીએ સ્પષ્ટ કરી દીધું હતું કે મેનેજમેન્ટ હવે તેની તરફ જોઈ રહ્યું નથી. આ પછી જ તેની કારકિર્દી ખતમ થઈ ગઈ અને તેણે નિવૃત્તિની જાહેરાત કરી દીધી.

યુવરાજ સિંહને 2019 ODI વર્લ્ડ કપ ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. યુવરાજે કહ્યું હતું કે ધોનીએ સ્પષ્ટ કરી દીધું હતું કે મેનેજમેન્ટ હવે તેની તરફ જોઈ રહ્યું નથી. આ પછી જ તેની કારકિર્દી ખતમ થઈ ગઈ અને તેણે નિવૃત્તિની જાહેરાત કરી દીધી.

5 / 5
ઉથપ્પાએ તાજેતરમાં દાવો કર્યો હતો કે યુવરાજને ટીમમાંથી બહાર કરવા પાછળ કોહલી મુખ્ય વ્યક્તિ છે. ઉથપ્પાના મતે આટલા મોટા ખેલાડીને વધુ તક આપવી જોઈતી હતી. ઉથપ્પાએ કહ્યું, 'તમારે સ્ટાન્ડર્ડ જાળવવું પડશે. પરંતુ ક્યારેક યુવરાજ જેવા ખેલાડી માટે નિયમો બદલવાની જરૂર પડે છે. તેણે માત્ર કેન્સરને જ હરાવ્યું નથી પરંતુ ઘણી ટૂર્નામેન્ટ પણ જીતી છે. તેથી તેને થોડો સમય મળવો જોઈતો હતો. (All Photo Credit : PTI / X)

ઉથપ્પાએ તાજેતરમાં દાવો કર્યો હતો કે યુવરાજને ટીમમાંથી બહાર કરવા પાછળ કોહલી મુખ્ય વ્યક્તિ છે. ઉથપ્પાના મતે આટલા મોટા ખેલાડીને વધુ તક આપવી જોઈતી હતી. ઉથપ્પાએ કહ્યું, 'તમારે સ્ટાન્ડર્ડ જાળવવું પડશે. પરંતુ ક્યારેક યુવરાજ જેવા ખેલાડી માટે નિયમો બદલવાની જરૂર પડે છે. તેણે માત્ર કેન્સરને જ હરાવ્યું નથી પરંતુ ઘણી ટૂર્નામેન્ટ પણ જીતી છે. તેથી તેને થોડો સમય મળવો જોઈતો હતો. (All Photo Credit : PTI / X)