Virat Kohli Retirement : વિરાટ કોહલી IPLમાંથી ક્યારે લેશે નિવૃત્તિ? સાથી ખેલાડીએ કર્યો મોટો ખુલાસો

ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીના સાથી ખેલાડીએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી કોહલીના નિવૃત્તિ લેવા અંગે મોટો ખુલાસો કર્યો છે. વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપ બાદ T20 ફોર્મેટ અને IPL 2025 દરમિયાન ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે તે ભારત માટે માત્ર ODI ફોર્મેટમાં અને IPLમાં RCB વતી રમે છે. ODIમાંથી પણ વિરાટની નિવૃત્તિની ચર્ચાઓ ચાલી રહી છે, એવામાં IPLમાંથી કોહલી ક્યારે નિવૃત્તિ લેશે તેનો ખુલાસો થયો છે.

| Updated on: Aug 23, 2025 | 6:59 PM
4 / 5
IPLમાં વિરાટ કોહલી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે IPLમાં અત્યાર સુધી 267 મેચ રમી છે, જેમાં તેણે 39.55ની સરેરાશ અને 132.86ના સ્ટ્રાઈક રેટથી 8661 રન બનાવ્યા છે. તેણે IPLમાં આઠ સદી અને 63 અડધી સદી ફટકારી છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 113 રન છે.

IPLમાં વિરાટ કોહલી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે IPLમાં અત્યાર સુધી 267 મેચ રમી છે, જેમાં તેણે 39.55ની સરેરાશ અને 132.86ના સ્ટ્રાઈક રેટથી 8661 રન બનાવ્યા છે. તેણે IPLમાં આઠ સદી અને 63 અડધી સદી ફટકારી છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 113 રન છે.

5 / 5
IPL 2025માં પણ, કોહલીએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે આ સિઝનમાં 15 મેચમાં 54.75ની સરેરાશથી 657 રન બનાવ્યા અને તેનો શ્રેષ્ઠ સ્કોર 73 રન અણનમ રહ્યો હતો. વિરાટના શાનદાર પ્રદર્શનને કારણે RCBએ 18 વર્ષમાં પહેલીવાર IPL ટાઈટલ જીત્યું હતું. (All Photo Credit : PTI / GETTY / RCB)

IPL 2025માં પણ, કોહલીએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે આ સિઝનમાં 15 મેચમાં 54.75ની સરેરાશથી 657 રન બનાવ્યા અને તેનો શ્રેષ્ઠ સ્કોર 73 રન અણનમ રહ્યો હતો. વિરાટના શાનદાર પ્રદર્શનને કારણે RCBએ 18 વર્ષમાં પહેલીવાર IPL ટાઈટલ જીત્યું હતું. (All Photo Credit : PTI / GETTY / RCB)

Published On - 6:57 pm, Sat, 23 August 25