IND vs ENG : માન્ચેસ્ટર ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સ્ટાર ઓલરાઉન્ડર આખી સિરીઝમાંથી બહાર

ટીમ ઈન્ડિયા માટે આ એક ખરાબ સમાચાર છે,આ માહિતી 23 જુલાઈથી માન્ચેસ્ટરમાં શરૂ થનારી ચોથી ટેસ્ટ મેચ પહેલા મળી છે.સ્ટાર ઓલરાઉન્ડર આખી સિરીઝમાંથી બહાર થયો છે.

| Updated on: Jul 21, 2025 | 8:30 AM
4 / 6
રેડ્ડીની ઈજા કેટલી ગંભીર છે અને તે કેટલા સમય માટે મેદાનની બહાર રહેશે તે તો આવનારા દિવસોમાં જ ખબર પડશે. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે હજુ સુધી રેડ્ડીની ઈજાની સત્તાવાર જાહેરાત કરી નથી અને તેથી તેમના સ્થાને કોઈને મોકલવામાં આવશે કે નહીં તે સ્પષ્ટ નથી

રેડ્ડીની ઈજા કેટલી ગંભીર છે અને તે કેટલા સમય માટે મેદાનની બહાર રહેશે તે તો આવનારા દિવસોમાં જ ખબર પડશે. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે હજુ સુધી રેડ્ડીની ઈજાની સત્તાવાર જાહેરાત કરી નથી અને તેથી તેમના સ્થાને કોઈને મોકલવામાં આવશે કે નહીં તે સ્પષ્ટ નથી

5 / 6
રેડ્ડીની ઈજાએ ભારતીય ટીમ પર વધારાનું દબાણ બનાવ્યું છે, જે સિરીઝમાં પાછળ રહી ગઈ છે અને પહેલેથી જ ઈજાઓથી ઝઝૂમી રહી છે. આકાશ દીપ (પીઠનો દુખાવો) અને ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ (હાથમાં ઈજા) ઈજાને કારણે ચોથી ટેસ્ટમાંથી લગભગ બહાર થઈ ગયા છે.

રેડ્ડીની ઈજાએ ભારતીય ટીમ પર વધારાનું દબાણ બનાવ્યું છે, જે સિરીઝમાં પાછળ રહી ગઈ છે અને પહેલેથી જ ઈજાઓથી ઝઝૂમી રહી છે. આકાશ દીપ (પીઠનો દુખાવો) અને ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ (હાથમાં ઈજા) ઈજાને કારણે ચોથી ટેસ્ટમાંથી લગભગ બહાર થઈ ગયા છે.

6 / 6
 આકાશ દીપ બીજી અને ત્રીજી ટેસ્ટમાં ભાગ લીધો હતો, જ્યારે અર્શદીપ હજુ સુધી ડેબ્યૂ કરી શક્યો નથી. તે છેલ્લી ટેસ્ટમાંથી પણ બહાર થવાની શક્યતા છે. આ કારણે સિલેક્ટરોએ યુવા ફાસ્ટ બોલર અંશુલ કંબોજને ટીમમાં સામેલ કર્યો છે. જ્યાં સુધી રેડ્ડીના સ્થાને ટીમ પાસે ઓલરાઉન્ડર તરીકે શાર્દુલ ઠાકુરનો વિકલ્પ છે.

આકાશ દીપ બીજી અને ત્રીજી ટેસ્ટમાં ભાગ લીધો હતો, જ્યારે અર્શદીપ હજુ સુધી ડેબ્યૂ કરી શક્યો નથી. તે છેલ્લી ટેસ્ટમાંથી પણ બહાર થવાની શક્યતા છે. આ કારણે સિલેક્ટરોએ યુવા ફાસ્ટ બોલર અંશુલ કંબોજને ટીમમાં સામેલ કર્યો છે. જ્યાં સુધી રેડ્ડીના સ્થાને ટીમ પાસે ઓલરાઉન્ડર તરીકે શાર્દુલ ઠાકુરનો વિકલ્પ છે.