IPL 2025 : વૈભવ સૂર્યવંશી બન્યો નંબર-1 બેટ્સમેન, વિશ્વના 58 બેટ્સમેનોને પાછળ છોડી દીધા

14 વર્ષીય વૈભવ સૂર્યવંશી 58 બેટ્સમેનોને પાછળ છોડી નંબર-1 બેટ્સમેન બની ગયો છે. હવે તમે પૂછશો કે કેવી રીતે? તો આનો જવાબ તેની IPLમાં ધમાકેદાર બેટિંગ અને આક્રમક સદીમાં છે. જાણો કોણ છે આ 58 બેટ્સમેન અને કેવી રીતે બન્યો વૈભવ સૂર્યવંશી નંબર-1.

| Updated on: May 28, 2025 | 4:24 PM
4 / 5
વૈભવ સૂર્યવંશીએ પોતાની સદીમાં ફક્ત બાઉન્ડ્રીથી જ 94 રન ફટકાર્યા હતા. હવે જો આપણે બાઉન્ડ્રી ટકાવારીની ગણતરી કરીએ, તો વૈભવ સૂર્યવંશીએ તેની સદી દરમિયાન 93 ટકા રન ફક્ત ચોગ્ગા અને છગ્ગા ફટકારીને બનાવ્યા હતા, જે એક રેકોર્ડ છે.

વૈભવ સૂર્યવંશીએ પોતાની સદીમાં ફક્ત બાઉન્ડ્રીથી જ 94 રન ફટકાર્યા હતા. હવે જો આપણે બાઉન્ડ્રી ટકાવારીની ગણતરી કરીએ, તો વૈભવ સૂર્યવંશીએ તેની સદી દરમિયાન 93 ટકા રન ફક્ત ચોગ્ગા અને છગ્ગા ફટકારીને બનાવ્યા હતા, જે એક રેકોર્ડ છે.

5 / 5
વૈભવ સૂર્યવંશીએ આ બાબતમાં પોતાના જ સાથી અને ઓપનિંગ પાર્ટનર યશસ્વી જયસ્વાલનો રેકોર્ડ તોડ્યો છે. યશસ્વી જયસ્વાલે IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સ સામે સદી ફટકારી હતી, ત્યારે તેના 90 ટકા રન બાઉન્ડ્રીથી બન્યા હતા. (All Photo Credit : PTI)

વૈભવ સૂર્યવંશીએ આ બાબતમાં પોતાના જ સાથી અને ઓપનિંગ પાર્ટનર યશસ્વી જયસ્વાલનો રેકોર્ડ તોડ્યો છે. યશસ્વી જયસ્વાલે IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સ સામે સદી ફટકારી હતી, ત્યારે તેના 90 ટકા રન બાઉન્ડ્રીથી બન્યા હતા. (All Photo Credit : PTI)

Published On - 4:21 pm, Wed, 28 May 25