IPL 2025 : રિયાન પરાગે 4 કેચ છોડ્યા, શું એટલા માટે તેને 14 કરોડ મળ્યા?

રાજસ્થાન રોયલ્સ સાથે હાલમાં કંઈ સારું ચાલી રહ્યું નથી. પ્રથમ, તેમનો નિયમિત કેપ્ટન ઈજાને કારણે રમી રહ્યો નથી. બીજું, હાલ ટીમની કપ્તાની કરનાર ખેલાડી કેચ છોડીને નિરાશજનક રેકોર્ડ બનાવવામાં વ્યસ્ત છે.

| Updated on: Apr 24, 2025 | 9:28 PM
4 / 7
રિયાન પરાગે જ્યારે સોલ્ટનો કેચ છોડ્યો તે સમયે સોલ્ટ માત્ર 1 રન પર રમી રહ્યો હતો. આ પછી, સોલ્ટે 23 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 26 રનની ઈનિંગ રમી. ઉપરાંત, વિરાટ કોહલી સાથે મળીને તેણે 40 બોલમાં 61 રનની ભાગીદારી કરી.

રિયાન પરાગે જ્યારે સોલ્ટનો કેચ છોડ્યો તે સમયે સોલ્ટ માત્ર 1 રન પર રમી રહ્યો હતો. આ પછી, સોલ્ટે 23 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 26 રનની ઈનિંગ રમી. ઉપરાંત, વિરાટ કોહલી સાથે મળીને તેણે 40 બોલમાં 61 રનની ભાગીદારી કરી.

5 / 7
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે આ સિઝનમાં અત્યાર સુધીમાં 5 કેચ લીધા છે. પરંતુ તેણે 4 કેચ છોડ્યા પણ છે. તેની કેચ પકડવાની ક્ષમતા માત્ર 55 ટકા છે. કેપ્ટનનું આ રીતે કેચ છોડવું ટીમ માટે ખતરનાક સાબિત થઈ રહ્યું છે.

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે આ સિઝનમાં અત્યાર સુધીમાં 5 કેચ લીધા છે. પરંતુ તેણે 4 કેચ છોડ્યા પણ છે. તેની કેચ પકડવાની ક્ષમતા માત્ર 55 ટકા છે. કેપ્ટનનું આ રીતે કેચ છોડવું ટીમ માટે ખતરનાક સાબિત થઈ રહ્યું છે.

6 / 7
આ સિઝનમાં તેના પ્રદર્શનની વાત કરીએ તો, RCB સામેની મેચ પહેલા, તેણે 8 મેચની 8 ઈનિંગ્સમાં 30.28 ની સરેરાશથી 212 રન બનાવ્યા છે. આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન રિયાન પરાગ હજુ સુધી એક પણ અડધી સદી પણ ફટકારી શક્યો નથી.

આ સિઝનમાં તેના પ્રદર્શનની વાત કરીએ તો, RCB સામેની મેચ પહેલા, તેણે 8 મેચની 8 ઈનિંગ્સમાં 30.28 ની સરેરાશથી 212 રન બનાવ્યા છે. આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન રિયાન પરાગ હજુ સુધી એક પણ અડધી સદી પણ ફટકારી શક્યો નથી.

7 / 7
જ્યારે આ સિઝનમાં RCB સામેની મેચ પહેલા રાજસ્થાન રોયલ્સે 8 મેચ રમી છે, જેમાંથી તેઓ 6 હાર્યા છે અને ફક્ત 2 જીત્યા છે અને પોઈન્ટ ટેબલમાં આઠમા ક્રમે છે. (All Photo Credit : PTI)

જ્યારે આ સિઝનમાં RCB સામેની મેચ પહેલા રાજસ્થાન રોયલ્સે 8 મેચ રમી છે, જેમાંથી તેઓ 6 હાર્યા છે અને ફક્ત 2 જીત્યા છે અને પોઈન્ટ ટેબલમાં આઠમા ક્રમે છે. (All Photo Credit : PTI)