આને કહેવાય નસીબ, ઓક્શનમાં અનસોલ્ડ રહ્યા બાદ પણ આ ખેલાડી IPL 2025માં રમશે

આઈપીએલ 2025 પહેલા 23 વર્ષના એક ખેલાડીની કિસ્મત ખુલી ગઈ છે. આ ખેલાડીને મેગા ઓક્શનમાં કોઈએ ખરીદ્યો ન હતો પરંતુ હવે આ ખેલાડીની મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં એન્ટ્રી થઈ ચૂકી છે. તેને રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે સ્થાન મળ્યું છે.

| Updated on: Feb 16, 2025 | 4:35 PM
1 / 6
ચેમ્પિયન ટ્રોફી 2025 બાદ ક્રિકેટની સૌથી મોટી લીગ આઈપીએલ રમાશે. આઈપીએલ 2025ની શરુઆત 22 માર્ચથી થશે. આ સીઝન માટે ગત્ત વર્ષ મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ.

ચેમ્પિયન ટ્રોફી 2025 બાદ ક્રિકેટની સૌથી મોટી લીગ આઈપીએલ રમાશે. આઈપીએલ 2025ની શરુઆત 22 માર્ચથી થશે. આ સીઝન માટે ગત્ત વર્ષ મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ.

2 / 6
આ ઓક્શનમાં ખેલાડીઓ પણ મોટી બોલી લાગી હતી. તેમાંથી કેટલાક ખેલાડીઓ એવા હતા. જેને કોઈએ ખરીદ્યા ન હતા પરંતુ આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહેનાર એક ખેલાડીની કિસ્મત પણ ખુલી ગઈ છે.

આ ઓક્શનમાં ખેલાડીઓ પણ મોટી બોલી લાગી હતી. તેમાંથી કેટલાક ખેલાડીઓ એવા હતા. જેને કોઈએ ખરીદ્યા ન હતા પરંતુ આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહેનાર એક ખેલાડીની કિસ્મત પણ ખુલી ગઈ છે.

3 / 6
આ ખેલાડી આઈપીએલની આગામી સીઝનમાં રમતો જોવા મળશે. આ ખેલાડીને રિપ્લેસમેન્ટ તરીકે એક ટીમમાં સ્થાન મળ્યું છે.આઈપીએલ 2025 પહેલા મુંબઈ ઈન્ડિયન્સની ટીમે પોતાના સ્કવોડમાં ફેરફાર કરવો પડ્યો છે.

આ ખેલાડી આઈપીએલની આગામી સીઝનમાં રમતો જોવા મળશે. આ ખેલાડીને રિપ્લેસમેન્ટ તરીકે એક ટીમમાં સ્થાન મળ્યું છે.આઈપીએલ 2025 પહેલા મુંબઈ ઈન્ડિયન્સની ટીમે પોતાના સ્કવોડમાં ફેરફાર કરવો પડ્યો છે.

4 / 6
મુંબઈ ઈન્ડિયન્સના યુવા સ્પિનર અલ્લાહ ગજનફર ઈજાને કારણે આઈપીએલની આગામી સીઝન માટે બહાર થઈ ચૂક્યો છે. 18 વર્ષીય અફઘાનિસ્તાનના સ્પિનર ​​અલ્લાહ ગઝનફરને ફ્રેક્ચર થયું છે.

મુંબઈ ઈન્ડિયન્સના યુવા સ્પિનર અલ્લાહ ગજનફર ઈજાને કારણે આઈપીએલની આગામી સીઝન માટે બહાર થઈ ચૂક્યો છે. 18 વર્ષીય અફઘાનિસ્તાનના સ્પિનર ​​અલ્લાહ ગઝનફરને ફ્રેક્ચર થયું છે.

5 / 6
રિપ્લેસમેન્ટની જાહેરાત કરતા, મુંબઈ ઇન્ડિયન્સે કહ્યું, 'અફઘાન ઑફ-સ્પિનર ​​મુજીબ ઉર રહેમાનને મુંબઈ ઇન્ડિયન્સે અલ્લાહ ગઝનફરના રિપ્લેસમેન્ટ તરીકે સાઇન કર્યો છે, જે ઈજાને કારણે IPL 2025માંથી બહાર થઈ ગયો છે.

રિપ્લેસમેન્ટની જાહેરાત કરતા, મુંબઈ ઇન્ડિયન્સે કહ્યું, 'અફઘાન ઑફ-સ્પિનર ​​મુજીબ ઉર રહેમાનને મુંબઈ ઇન્ડિયન્સે અલ્લાહ ગઝનફરના રિપ્લેસમેન્ટ તરીકે સાઇન કર્યો છે, જે ઈજાને કારણે IPL 2025માંથી બહાર થઈ ગયો છે.

6 / 6
 મુજીબ ઉર રહેમાન અત્યાર સુધી IPLમાં હૈદરાબાદ અને પંજાબ ટીમનો ભાગ રહી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન, તેણે 19 IPL મેચ રમી છે અને 19 વિકેટ લીધી છે.

મુજીબ ઉર રહેમાન અત્યાર સુધી IPLમાં હૈદરાબાદ અને પંજાબ ટીમનો ભાગ રહી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન, તેણે 19 IPL મેચ રમી છે અને 19 વિકેટ લીધી છે.

Published On - 4:34 pm, Sun, 16 February 25