
શાર્દુલ ઠાકુરે આગળ કહ્યું કે, ઝહિર ખાનનો રણજી ટ્રોફી દરમિયાન ફોન આવ્યો હતો. શાર્દુલે કહ્યું જ્યારે હું રણજી ટ્રોફીમાં રમી રહ્યો હતો. ત્યારે ઝહીર ખાનનો ફોન આવ્યો હતો. તેમણે કહ્યું તને રિપ્લેસમેન્ટ માટે બોલાવવામાં આવી શકે છે. રમવાની તક મળશે.

શાર્દુલ ઠાકુરે આગળ કહ્યું કે, ઝહિર ખાનનો રણજી ટ્રોફી દરમિયાન ફોન આવ્યો હતો. શાર્દુલે કહ્યું જ્યારે હું રણજી ટ્રોફીમાં રમી રહ્યો હતો. ત્યારે ઝહીર ખાનનો ફોન આવ્યો હતો. તેમણે કહ્યું તને રિપ્લેસમેન્ટ માટે બોલાવવામાં આવી શકે છે. રમવાની તક મળશે.

આથી ટીમના મેન્ટર ઝહીર ખાને શાર્દુલ ઠાકુરનો સંપર્ક કર્યો. આટલું જ નહીં તેણે આશ્વાસન પણ આપ્યું કે જો તેની પસંદગી થશે તો તે ટીમમાં ચોક્કસ રમશે અને આવું જ થયું. મેચ બાદ શાર્દુલે પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો.