IPL 2025 : અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ રમાનારી મેચ પ્લેઓફમાં પહોંચવા માટે મહત્વની

આઈપીએલ 2025માં 2 મેના રોજ શુભમન ગિલની કેપ્ટનશીપ વાળી ગુજરાત ટાઈટન્સ અને પેટ કમિન્સની આગેવાની વાળી સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. આજની મેચ ખુબ મહત્વપૂર્ણ છે.

| Updated on: May 02, 2025 | 10:19 AM
4 / 6
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની પીચ હંમેશા બેટ્સમેન માટે મદદગાર રહી છે. અહી રનનો વરસાદ થઈ શકે છે.આ મેદાન પર અત્યારસુધી કુલ 39 મેચ રમાઈ રહી છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની પીચ હંમેશા બેટ્સમેન માટે મદદગાર રહી છે. અહી રનનો વરસાદ થઈ શકે છે.આ મેદાન પર અત્યારસુધી કુલ 39 મેચ રમાઈ રહી છે.

5 / 6
આ મેદાન પર પહેલા બેટિંગ કરનારી ટીમે 18 મેચ જીતી છે. જ્યારે લક્ષ્યનો પીછો કરતી ટીમે 21 મેચ જીતી છે. આવી સ્થિતિમાં, ટોસની ભૂમિકા મહત્વપૂર્ણ બની શકે છે.ગુજરાત ટાઈટન્સના બોલર અને બેટ્સમેન સારું પ્રદર્શન કરી રહ્યા છે.

આ મેદાન પર પહેલા બેટિંગ કરનારી ટીમે 18 મેચ જીતી છે. જ્યારે લક્ષ્યનો પીછો કરતી ટીમે 21 મેચ જીતી છે. આવી સ્થિતિમાં, ટોસની ભૂમિકા મહત્વપૂર્ણ બની શકે છે.ગુજરાત ટાઈટન્સના બોલર અને બેટ્સમેન સારું પ્રદર્શન કરી રહ્યા છે.

6 / 6
ટીમ માટે સાંઈ સુદર્શન અને શુભમન ગિલ સારું પ્રદર્શન કરી રહ્યા છે.બીજી બાજુ ઈશાંત શર્મા, પ્રસિદ્ધ કૃષ્ણા અને મોહમ્મદ સિરાજ ગુજરાત ટાઈટન્સની બોલિંગ આક્રમણમાં મહત્વની ભૂમિકા છે.

ટીમ માટે સાંઈ સુદર્શન અને શુભમન ગિલ સારું પ્રદર્શન કરી રહ્યા છે.બીજી બાજુ ઈશાંત શર્મા, પ્રસિદ્ધ કૃષ્ણા અને મોહમ્મદ સિરાજ ગુજરાત ટાઈટન્સની બોલિંગ આક્રમણમાં મહત્વની ભૂમિકા છે.