IPL 2024 : મુંબઈ ઈન્ડિયન્સમાં સૂર્યકુમાર યાદવની એન્ટ્રી ખરાબ રહી, ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો

સૂર્યકુમાર યાદવ IPL 2024 ની પોતાની પ્રથમ મેચમાં સારું પ્રદર્શન કરી શક્યો ન હતો અને પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો. તે લાંબા સમય બાદ મુંબઈ ઈન્ડિયન્સ સામે જોડાયો હતો.

| Updated on: Apr 07, 2024 | 4:56 PM
4 / 5
હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ત્રણ મેચ હારી ગઈ છે. ત્યારે આજે સૂર્યકુમાર યાદવ પર સૌની આશા હતી.ઈજામાંથી પરત ફરેલો સૂર્યકુમાર યાદવ વાપસી વખતે શૂન્ય રન પર આઉટ થયો હતો. એનરિક નોર્ટ્યાએ તેને ફ્રેઝર-મેકગર્કના હાથે કેચ કરાવ્યો હતો.

હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ત્રણ મેચ હારી ગઈ છે. ત્યારે આજે સૂર્યકુમાર યાદવ પર સૌની આશા હતી.ઈજામાંથી પરત ફરેલો સૂર્યકુમાર યાદવ વાપસી વખતે શૂન્ય રન પર આઉટ થયો હતો. એનરિક નોર્ટ્યાએ તેને ફ્રેઝર-મેકગર્કના હાથે કેચ કરાવ્યો હતો.

5 / 5
મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2024માં તેમની મેચ 7 એપ્રિલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમી રહી છે. સૂર્યકુમાર યાદવ આ મેચમાં રમવા મેદાનમાં ઉતર્યો હતો પરંતુ 2 બોલમાં 0 રન પર પેવેલિયન પરત ફર્યો હતો. સૂર્યકુમારની આ સીઝનની પહેલી મેચ હતી.

મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2024માં તેમની મેચ 7 એપ્રિલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમી રહી છે. સૂર્યકુમાર યાદવ આ મેચમાં રમવા મેદાનમાં ઉતર્યો હતો પરંતુ 2 બોલમાં 0 રન પર પેવેલિયન પરત ફર્યો હતો. સૂર્યકુમારની આ સીઝનની પહેલી મેચ હતી.