રવિન્દ્ર જાડેજાએ ટીમના હિતમાં BCCIનો આ નિયમ તોડ્યો, શું હવે તેને સજા થશે?

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ બીજી ટેસ્ટ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. તેમણે એજબેસ્ટન ટેસ્ટની પહેલી ઇનિંગમાં 89 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઉપરાંત, તેણે કેપ્ટન શુભમન ગિલ સાથે છઠ્ઠી વિકેટ માટે 203 રનની ભાગીદારી કરી અને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી.

| Updated on: Jul 04, 2025 | 9:59 AM
4 / 6
 પરંતુ જાડેજાએ એજબેસ્ટન ટેસ્ટ દરમિયાન આ નિયમ તોડ્યો છે. આ ટેસ્ટ મેચના બીજા દિવસે રવિન્દ્ર જાડેજા ટીમ બસને છોડી પહેલા જ હોટલથી સ્ટેડિયમ માટે રવાના થયો હતો. આ વાત બધાને ખબર છે. જ્યારે તે બસમાં જોવા મળ્યો ન હતો પરંતુ જાડેજાએ ટીમના હિત માટે આ નિયમ તોડ્યો હતો.

પરંતુ જાડેજાએ એજબેસ્ટન ટેસ્ટ દરમિયાન આ નિયમ તોડ્યો છે. આ ટેસ્ટ મેચના બીજા દિવસે રવિન્દ્ર જાડેજા ટીમ બસને છોડી પહેલા જ હોટલથી સ્ટેડિયમ માટે રવાના થયો હતો. આ વાત બધાને ખબર છે. જ્યારે તે બસમાં જોવા મળ્યો ન હતો પરંતુ જાડેજાએ ટીમના હિત માટે આ નિયમ તોડ્યો હતો.

5 / 6
 મેચના બીજા દિવસે, રવિન્દ્ર જાડેજા ટીમ બસમાં નહીં પણ એકલા એજબેસ્ટન સ્ટેડિયમ પહોંચ્યા. પહેલા દિવસની રમતના અંત સુધીમાં, જાડેજાએ 41 રન બનાવ્યા હતા, ત્યારબાદ ટીમને બીજા દિવસે જાડેજા પાસેથી લાંબી ઇનિંગ્સની આશા હતી, જેના માટે જાડેજા અન્ય ખેલાડીઓ કરતા થોડો વહેલો સ્ટેડિયમ પહોંચ્યો હતો.

મેચના બીજા દિવસે, રવિન્દ્ર જાડેજા ટીમ બસમાં નહીં પણ એકલા એજબેસ્ટન સ્ટેડિયમ પહોંચ્યા. પહેલા દિવસની રમતના અંત સુધીમાં, જાડેજાએ 41 રન બનાવ્યા હતા, ત્યારબાદ ટીમને બીજા દિવસે જાડેજા પાસેથી લાંબી ઇનિંગ્સની આશા હતી, જેના માટે જાડેજા અન્ય ખેલાડીઓ કરતા થોડો વહેલો સ્ટેડિયમ પહોંચ્યો હતો.

6 / 6
 મેચના બીજા દિવસે, રવિન્દ્ર જાડેજા ટીમ બસમાં નહીં પણ એકલા એજબેસ્ટન સ્ટેડિયમ પહોંચ્યા. પહેલા દિવસની રમતના અંત સુધીમાં, જાડેજાએ 41 રન બનાવ્યા હતા, ત્યારબાદ ટીમને બીજા દિવસે જાડેજા પાસેથી લાંબી ઇનિંગ્સની આશા હતી, જેના માટે જાડેજા અન્ય ખેલાડીઓ કરતા થોડો વહેલો સ્ટેડિયમ પહોંચ્યો હતો.

મેચના બીજા દિવસે, રવિન્દ્ર જાડેજા ટીમ બસમાં નહીં પણ એકલા એજબેસ્ટન સ્ટેડિયમ પહોંચ્યા. પહેલા દિવસની રમતના અંત સુધીમાં, જાડેજાએ 41 રન બનાવ્યા હતા, ત્યારબાદ ટીમને બીજા દિવસે જાડેજા પાસેથી લાંબી ઇનિંગ્સની આશા હતી, જેના માટે જાડેજા અન્ય ખેલાડીઓ કરતા થોડો વહેલો સ્ટેડિયમ પહોંચ્યો હતો.