
અશ્વિનના મતે, શુભમન ગિલમાં ઘણી પ્રતિભા છે. પણ તેને હજુ બહુ અનુભવ નથી. ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરવું ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. આવી સ્થિતિમાં, ટીમના સૌથી અનુભવી ખેલાડી રવીન્દ્ર જાડેજાને ઓછામાં ઓછા આગામી બે વર્ષ માટે કેપ્ટનશીપ માટે વિચારી શકાય છે.

અશ્વિને માત્ર રવીન્દ્ર જાડેજા જ નહીં પરંતુ શુભમન ગિલ, રિષભ પંત, કેએલ રાહુલ અને જસપ્રીત બુમરાહના નામ પણ કેપ્ટન તરીકે સૂચવ્યા હતા. (All Photo Credit : PTI)