Ravindra Jadeja Captain : શું રવીન્દ્ર જાડેજા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનશે ?

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શુભમન ગિલને ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવશે. પરંતુ હવે ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ રવીન્દ્ર જાડેજાને આપવાની માંગ થઈ રહી છે. આ માંગ કોણે કરી છે અને શું જાડેજા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનશે?

| Updated on: May 16, 2025 | 6:41 PM
4 / 5
અશ્વિનના મતે, શુભમન ગિલમાં ઘણી પ્રતિભા છે. પણ તેને હજુ બહુ અનુભવ નથી. ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરવું ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. આવી સ્થિતિમાં, ટીમના સૌથી અનુભવી ખેલાડી રવીન્દ્ર જાડેજાને ઓછામાં ઓછા આગામી બે વર્ષ માટે કેપ્ટનશીપ માટે વિચારી શકાય છે.

અશ્વિનના મતે, શુભમન ગિલમાં ઘણી પ્રતિભા છે. પણ તેને હજુ બહુ અનુભવ નથી. ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરવું ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. આવી સ્થિતિમાં, ટીમના સૌથી અનુભવી ખેલાડી રવીન્દ્ર જાડેજાને ઓછામાં ઓછા આગામી બે વર્ષ માટે કેપ્ટનશીપ માટે વિચારી શકાય છે.

5 / 5
અશ્વિને માત્ર રવીન્દ્ર જાડેજા જ નહીં પરંતુ શુભમન ગિલ, રિષભ પંત, કેએલ રાહુલ અને જસપ્રીત બુમરાહના નામ પણ કેપ્ટન તરીકે સૂચવ્યા હતા. (All Photo Credit : PTI)

અશ્વિને માત્ર રવીન્દ્ર જાડેજા જ નહીં પરંતુ શુભમન ગિલ, રિષભ પંત, કેએલ રાહુલ અને જસપ્રીત બુમરાહના નામ પણ કેપ્ટન તરીકે સૂચવ્યા હતા. (All Photo Credit : PTI)