
એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ ટેસ્ટ મેચમાં નિષ્ફળ રહેલા કરુણ નાયરને ડ્રોપ કરવામાં આવી શકે છે અને તેના સ્થાને સાઈ સુદર્શનને તક મળી શકે છે. સાઈ સુદર્શને પહેલી ટેસ્ટ મેચ રમી હતી પરંતુ બંને ઈનિંગ્સમાં નિષ્ફળ રહ્યા બાદ, તેને આગામી બે ટેસ્ટ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું ન હતું.

માન્ચેસ્ટર ટેસ્ટમાં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન : યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશદીપ. (All Photo Credit : PTI / Getty Images)