IND vs BAN: હોમ ગ્રાઉન્ડ પર સૂર્યા-ગંભીરે તક ન આપતા ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી ફરી થયો નિરાશ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી T20 મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં છે, જ્યાં હર્ષિત રાણા ફરી એકવાર નિરાશ થયો છે. હર્ષિતને પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવી ન હતી. ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર થયો નથી.

| Updated on: Oct 09, 2024 | 8:03 PM
4 / 5
દિલ્હીનું અરુણ જેટલી સ્ટેડિયમ હર્ષિત રાણાનું હોમ ગ્રાઉન્ડ છે અને તેને આશા હતી કે તેને હોમ સ્ટેડિયમમાં તક મળશે પરંતુ તેમ થયું નહીં.

દિલ્હીનું અરુણ જેટલી સ્ટેડિયમ હર્ષિત રાણાનું હોમ ગ્રાઉન્ડ છે અને તેને આશા હતી કે તેને હોમ સ્ટેડિયમમાં તક મળશે પરંતુ તેમ થયું નહીં.

5 / 5
જોકે, દિલ્હીનો મયંક યાદવ ચોક્કસપણે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ છે. (All Photo Credir : PTI)

જોકે, દિલ્હીનો મયંક યાદવ ચોક્કસપણે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ છે. (All Photo Credir : PTI)

Published On - 8:01 pm, Wed, 9 October 24