IND vs BAN: હોમ ગ્રાઉન્ડ પર સૂર્યા-ગંભીરે તક ન આપતા ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી ફરી થયો નિરાશ

|

Oct 09, 2024 | 8:03 PM

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી T20 મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં છે, જ્યાં હર્ષિત રાણા ફરી એકવાર નિરાશ થયો છે. હર્ષિતને પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવી ન હતી. ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર થયો નથી.

1 / 5
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર હર્ષિત રાણાને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો હશે જ્યારે આ ખેલાડીને બીજી T20માં પણ તક ન મળી.

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર હર્ષિત રાણાને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો હશે જ્યારે આ ખેલાડીને બીજી T20માં પણ તક ન મળી.

2 / 5
જ્યારે સૂર્યકુમાર યાદવે દિલ્હી T20માં તેની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી ત્યારે તેમાં હર્ષિત રાણાનું નામ નહોતું.

જ્યારે સૂર્યકુમાર યાદવે દિલ્હી T20માં તેની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી ત્યારે તેમાં હર્ષિત રાણાનું નામ નહોતું.

3 / 5
સૂર્યકુમાર યાદવે કહ્યું કે તે દિલ્હીમાં ગ્વાલિયરમાં જે હતી એ જ ટીમ સાથે મેદાનમાં ઉતારશે.

સૂર્યકુમાર યાદવે કહ્યું કે તે દિલ્હીમાં ગ્વાલિયરમાં જે હતી એ જ ટીમ સાથે મેદાનમાં ઉતારશે.

4 / 5
દિલ્હીનું અરુણ જેટલી સ્ટેડિયમ હર્ષિત રાણાનું હોમ ગ્રાઉન્ડ છે અને તેને આશા હતી કે તેને હોમ સ્ટેડિયમમાં તક મળશે પરંતુ તેમ થયું નહીં.

દિલ્હીનું અરુણ જેટલી સ્ટેડિયમ હર્ષિત રાણાનું હોમ ગ્રાઉન્ડ છે અને તેને આશા હતી કે તેને હોમ સ્ટેડિયમમાં તક મળશે પરંતુ તેમ થયું નહીં.

5 / 5
જોકે, દિલ્હીનો મયંક યાદવ ચોક્કસપણે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ છે. (All Photo Credir : PTI)

જોકે, દિલ્હીનો મયંક યાદવ ચોક્કસપણે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ છે. (All Photo Credir : PTI)

Published On - 8:01 pm, Wed, 9 October 24

Next Photo Gallery