
જોકે, કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે કોહલીને ઘૂંટણમાં દુખાવો છે. એટલા માટે તેને આ મેચમાંથી બહાર રહેવું પડ્યું છે. એનો અર્થ એ થયો કે વિરાટને યશસ્વીને કારણે નહીં પણ ઈજાને કારણે બહાર બેસવું પડશે.

યશસ્વી જયસ્વાલે ટેસ્ટ અને T20માં સારું પ્રદર્શન કર્યું છે, જેથી તેને હવે વનડેમાં પણ તક મળી છે. પરંતુ તે ઓપનર છે, જેનો અર્થ એ થયો કે શુભમન ગિલ કોહલીની જગ્યાએ ગિલ ત્રીજા નંબર પર બેટિંગ કરતો જોવા મળી શકે છે. (All Photo Credit : PTI)