IND vs ENG : રોહિતે યશસ્વી માટે વિરાટનું કાપ્યું પત્તું ? જાણો શું છે સત્ય

વિરાટ કોહલીને ઈંગ્લેન્ડ સામેની પહેલી વનડેમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. જ્યારે યશસ્વી જયસ્વાલ અને હર્ષિત રાણાને આ મેચમાં વનડે ડેબ્યૂ કરવાની તક મળી છે. આવી સ્થિતિમાં સવાલ ઉભો થયો છે કે શું યશસ્વીને તક આપવા માટે કોહલીને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો છે? ચાલો જાણીએ શું છે આખો મામલો.

| Updated on: Feb 06, 2025 | 4:04 PM
4 / 5
જોકે, કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે કોહલીને ઘૂંટણમાં દુખાવો છે. એટલા માટે તેને આ મેચમાંથી બહાર રહેવું પડ્યું છે. એનો અર્થ એ થયો કે વિરાટને યશસ્વીને કારણે નહીં પણ ઈજાને કારણે બહાર બેસવું પડશે.

જોકે, કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે કોહલીને ઘૂંટણમાં દુખાવો છે. એટલા માટે તેને આ મેચમાંથી બહાર રહેવું પડ્યું છે. એનો અર્થ એ થયો કે વિરાટને યશસ્વીને કારણે નહીં પણ ઈજાને કારણે બહાર બેસવું પડશે.

5 / 5
યશસ્વી જયસ્વાલે ટેસ્ટ અને T20માં સારું પ્રદર્શન કર્યું છે, જેથી તેને હવે વનડેમાં પણ તક મળી છે. પરંતુ તે ઓપનર છે, જેનો અર્થ એ થયો કે શુભમન ગિલ કોહલીની જગ્યાએ ગિલ ત્રીજા નંબર પર બેટિંગ કરતો જોવા મળી શકે છે. (All Photo Credit : PTI)

યશસ્વી જયસ્વાલે ટેસ્ટ અને T20માં સારું પ્રદર્શન કર્યું છે, જેથી તેને હવે વનડેમાં પણ તક મળી છે. પરંતુ તે ઓપનર છે, જેનો અર્થ એ થયો કે શુભમન ગિલ કોહલીની જગ્યાએ ગિલ ત્રીજા નંબર પર બેટિંગ કરતો જોવા મળી શકે છે. (All Photo Credit : PTI)