IPL 2025 : આ 2 ટીમો પ્લેઓફમાં પહોંચવાથી માત્ર એક જીત દૂર છે, જુઓ પોઈન્ટ ટેબલ

IPL 2025 Scenario : આઈપીએલ 2025માં ગુજરાત ટાઈટન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર છે. તો આરસીબીની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે. તો ચાલો પોઈન્ટ ટેબલની સ્થિતિ જોઈએ.

| Updated on: May 15, 2025 | 11:13 AM
4 / 7
 ગુજરાત ટાઈટન્સની હજુ 3 મેચ બાકી છે.જે તેમણે દિલ્હી કેપિટલ્સ, લખનૌ સુપર જાયન્ટસ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રમવાની છે. જો ગુજરાત ટાઈટન્સની ટીમ આ 3 મેચમાંથી એક મેચ પણ જીતી લે છે તો તે આરામથી પ્લેઓફમાં પહોંચી જશે.

ગુજરાત ટાઈટન્સની હજુ 3 મેચ બાકી છે.જે તેમણે દિલ્હી કેપિટલ્સ, લખનૌ સુપર જાયન્ટસ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રમવાની છે. જો ગુજરાત ટાઈટન્સની ટીમ આ 3 મેચમાંથી એક મેચ પણ જીતી લે છે તો તે આરામથી પ્લેઓફમાં પહોંચી જશે.

5 / 7
પરંતુ જો બાકી રહેલી 3 મેચ હારી જાય છે. તો તેના માટે મુશ્કેલ થઈ શકે છે. કારણ કે, 4 ટીમ હજુ પણ 17 કે વધુ અંક લઈ લીગ સ્ટેજ પૂર્ણ કરી શકે છે.

પરંતુ જો બાકી રહેલી 3 મેચ હારી જાય છે. તો તેના માટે મુશ્કેલ થઈ શકે છે. કારણ કે, 4 ટીમ હજુ પણ 17 કે વધુ અંક લઈ લીગ સ્ટેજ પૂર્ણ કરી શકે છે.

6 / 7
બીજી તરફ રજત પાટીદારની કેપ્ટનશીપમાં આરસીબીની ટીમે અત્યારસુધી 11 મેચ રમી છે. જેમાંથી 8 મેચમાં જીત મેળવી છે અને 3 મેચમાં હાર મળી છે. 16 પોઈન્ટ સાથે તેનો નેટ રન રેટ પ્લસ0,482 છે. પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.

બીજી તરફ રજત પાટીદારની કેપ્ટનશીપમાં આરસીબીની ટીમે અત્યારસુધી 11 મેચ રમી છે. જેમાંથી 8 મેચમાં જીત મેળવી છે અને 3 મેચમાં હાર મળી છે. 16 પોઈન્ટ સાથે તેનો નેટ રન રેટ પ્લસ0,482 છે. પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.

7 / 7
આરસીબી હાલની સીઝનમાં કુલ 3 મેચ બાકી છે. જે કેકેઆર,સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌસુપર જાયન્ટસ વિરુદ્ધ રમવાની છે. જો આરસીબીની ટીમ આ 3માંથી એક પણ મેચ જીતી લે છે તો તે પ્લેઓફમાં સરળતાથી પહોંચી જાય છે.

આરસીબી હાલની સીઝનમાં કુલ 3 મેચ બાકી છે. જે કેકેઆર,સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌસુપર જાયન્ટસ વિરુદ્ધ રમવાની છે. જો આરસીબીની ટીમ આ 3માંથી એક પણ મેચ જીતી લે છે તો તે પ્લેઓફમાં સરળતાથી પહોંચી જાય છે.