ગૌતમ ગંભીરના 4 મોટા નિર્ણયો, જેના માટે તેની ટીકા થઈ, હવે તે જ નિર્ણયો જીતનું કારણ બન્યા

ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં શાનદાર પ્રદર્શન કર્યું છે અને એકપણ મેચ હાર્યા વિના ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. મુખ્ય કોચ ગૌતમ ગંભીર દ્વારા લેવામાં આવેલા ચાર મોટા નિર્ણયોએ ભારતના મજબૂત પ્રદર્શનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જોકે, આ નિર્ણયોને કારણે તેની અગાઉ ટીકા થઈ રહી હતી.

| Updated on: Mar 05, 2025 | 8:28 PM
4 / 5
અક્ષર પટેલને પાંચમા નંબરે મોકલવા બદલ ગૌતમ ગંભીરની ભારે ટીકા થઈ હતી. ક્રિકેટ નિષ્ણાતો માનતા હતા કે આ એક મહત્વપૂર્ણ બેટિંગ પોઝિશન છે અને અક્ષર પટેલ નીચલા ક્રમનો બેટ્સમેન છે. પરંતુ અક્ષરે આ ટુર્નામેન્ટમાં સાબિત કર્યું કે બોલ ઉપરાંત તે બેટથી પણ મેચ પલટી શકે છે. તેણે સેમીફાઈનલમાં વિરાટ કોહલી સાથે 44 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી અને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી. અગાઉ, ન્યુઝીલેન્ડ સામે જ્યારે ભારત 30 રનમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ સંઘર્ષ કરી રહ્યું હતું, ત્યારે તેણે 46 રન બનાવ્યા અને શ્રેયસ અય્યર સાથે 98 રન ઉમેર્યા.

અક્ષર પટેલને પાંચમા નંબરે મોકલવા બદલ ગૌતમ ગંભીરની ભારે ટીકા થઈ હતી. ક્રિકેટ નિષ્ણાતો માનતા હતા કે આ એક મહત્વપૂર્ણ બેટિંગ પોઝિશન છે અને અક્ષર પટેલ નીચલા ક્રમનો બેટ્સમેન છે. પરંતુ અક્ષરે આ ટુર્નામેન્ટમાં સાબિત કર્યું કે બોલ ઉપરાંત તે બેટથી પણ મેચ પલટી શકે છે. તેણે સેમીફાઈનલમાં વિરાટ કોહલી સાથે 44 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી અને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી. અગાઉ, ન્યુઝીલેન્ડ સામે જ્યારે ભારત 30 રનમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ સંઘર્ષ કરી રહ્યું હતું, ત્યારે તેણે 46 રન બનાવ્યા અને શ્રેયસ અય્યર સાથે 98 રન ઉમેર્યા.

5 / 5
કેએલ રાહુલ સામાન્ય રીતે વનડેમાં પાંચમા નંબરે રમે છે, પરંતુ આ ટુર્નામેન્ટમાં તેને અક્ષર પટેલની નીચે મોકલવામાં આવી રહ્યો છે. ગંભીરના આ નિર્ણય અંગે એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે રાહુલની કારકિર્દી બરબાદ કરી રહ્યો છે. પરંતુ રાહુલે ટુર્નામેન્ટની પહેલી જ મેચમાં અણનમ 41 રન બનાવીને ટીમને મેચ જીતવામાં મદદ કરી હતી. પછી સેમીફાઈનલમાં પણ તેણે અણનમ 42 રન બનાવ્યા. જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે મેચ મુશ્કેલીમાં હોય તેવું લાગતું હતું. પરંતુ તેની વિસ્ફોટક ઈનિંગ્સે ભારતને દબાણમાંથી બહાર કાઢ્યું. (All Photo Credit :PTI)

કેએલ રાહુલ સામાન્ય રીતે વનડેમાં પાંચમા નંબરે રમે છે, પરંતુ આ ટુર્નામેન્ટમાં તેને અક્ષર પટેલની નીચે મોકલવામાં આવી રહ્યો છે. ગંભીરના આ નિર્ણય અંગે એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે રાહુલની કારકિર્દી બરબાદ કરી રહ્યો છે. પરંતુ રાહુલે ટુર્નામેન્ટની પહેલી જ મેચમાં અણનમ 41 રન બનાવીને ટીમને મેચ જીતવામાં મદદ કરી હતી. પછી સેમીફાઈનલમાં પણ તેણે અણનમ 42 રન બનાવ્યા. જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે મેચ મુશ્કેલીમાં હોય તેવું લાગતું હતું. પરંતુ તેની વિસ્ફોટક ઈનિંગ્સે ભારતને દબાણમાંથી બહાર કાઢ્યું. (All Photo Credit :PTI)

Published On - 8:27 pm, Wed, 5 March 25